Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્માર્ટ બેબી જોઈએ તો મહિલાઓ ડાઈટમાં જરૂર લો આ Superfoods

Webdunia
બુધવાર, 26 મે 2021 (16:28 IST)
કોણ મા ઈચ્છે છે કે તેનો બાળક સ્માર્ટ બાળક હોય. પણ તેના માટે મહિલાઓને પ્રેગ્નેંસીના સમયે જ સારી ડાઈટ લેવી શરૂ કરી નાખવો જોઈએ. આવુ તેથી કારણ કે ગર્ભધારણના 3 અઠવાડિયા પછી જ ભૂણના 
મગજનો વિકાસ શરૂ થઈ જાય છે. તેથી આજે અમે તમને કઈક સુપરફૂડસ વિશે જણાવીશ જેનાથી તમારો બાળક પણ સ્માર્ટ થશે. 
 
સાર્ડિન ફિશ 
ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર સા ર્ડિન માછલી ભૂણના મગજ આંખ અને કેંદ્રીય તંત્રિકા તંત્રને વિકસિત કરવામાં મદદગાર છે. ગર્ભવતી મહિલાને અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 વાર તેનો સેવન કરવો જોઈએ. 
 
કોળાના બીયાં 
આયરન અને જિંકથી ભરપૂર કોળાના બીયાં ન માત્ર શરીરમાં લોહી બનાવે છે પણ આ મગજને તીવ્ર કરવામાં પણ ફાયદાકારી છે. પ્રેગ્નેંસીમાં દરરોજ 7 mg કોળાના બીયાંનો સેવન કરવું પણ તમારા ડાક્ટરથી 
સલાહ જરૂર લેવી. 
 
પાલક 
પાલકમાં આયરન મેગ્નીશિયમ, જિંક, ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે જે ભૂણના વિકાસમાં જરૂરી છે. સાથે જ મેટાબૉલિક રેટ યોગ્ય રાખવામાં મદદગાર છે. પ્રેગ્નેંટ વુમનને દરરોજ 400 મિલીગ્રામ પાલક ખાવી 
જોઈએ. તમે ઈચ્છો તો તેનો જ્યુસ પણ પી શકો છો. 
 
ઈંડા 
તેમાં આયરન અને પ્રોટીનના સિવાય કોલીન પણ ભરપૂર હોય છે જે યાદશક્તિ વધારવામાં મહત્વપૂર્ણ છે. પ્રેગ્નેંસીમાં દરરોજ 450mg કોલીન લેવો જોઈએ. 
 
દાળ 
દાળમાં આયરન ભરપૂર હોય છે જે માત્ર ભૂણ જ નહી પણ પ્રેગ્નેંટ મહિલા માટે ફાયદાકારી હોય છે. તમારી ડાઈટમાં દરેકક પ્રકારની દાળ જરૂર શામેલ કરવી. 
 
બ્રાજીલ નટસ 
મોનોઅનસેભુરેટેડ વસાથી ભરપૂર બ્રાજીલ નટસ પણ સેલેનિયમનો ખૂબ સારું સ્ત્રોત છે. સેલેનિયમની કમીથી બાળકમાં મગજનો વિકાસ બાધિત હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓને દરરોજ 60 mcg બ્રાજીલ 
નટસનો સેવન કરવો જોઈએ. 
 
ગ્રીન યોગર્ટ 
બાળકોના વિકાસ માટે ડાક્ટર્સ આયોડીન લેવાની સલાહ આપે છે પણ પ્રેગ્નેસીમાં પણ આયોડીન લેવુ ખૂબ જરૂરી છે . તેથી ગર્ભવતી મહિલાઓ ને દરરોજ 140 mcg આયોડીન લેવો જોઈએ. 
જેના માટે તમે ગ્રીક દહી, દૂધ નાશપાતી અને આયોડીન મીઠુનો સેવન કરી શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments