Dharma Sangrah

ભદ્રાસનથી મેળવો મનની શાંતિ

bhadrasana

Webdunia
બુધવાર, 14 જૂન 2017 (14:24 IST)
ભદ્રાસનનો શાબ્દિક અર્થ છે સજ્જનતા કે શાલીનતા. મનની એકાગ્રતા માટે આ આસન બહુ જરૂરી છે. ભદ્રાસન એક ખૂબ સરળ આસન છે. જો તમને પેટના રોગ કે ઘૂંટણમાં તકલીફ હોય તો ડાકટરની સલાહ લઈને જ યોગ કરવું. પીએમ મોદીએ ભદ્રાસન વિશે કહ્યું છે કે તેનાથી શરીર સુદૃઢ, સ્થિર અને મજબૂત હોય છે. 
Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો ... 
ભદ્રાસન વિધિ- આસન પાથરી બેસી જાઓ. ડાબા પગ અ ઘૂંટણથી વળીને ઉપસ્થ અને ગુદાના મધ્યના ડાબા ભાગમાં અને જમણા પગ વળીને એડીના સાઈડના જમણા ભાગમાં આવી રીતે રાખો કે બન્ને પગના તળિયા એકબીજાને લાગ્યા રહે.  આ સ્થિતિને રેચક કહે છે.રેચક કરતા બન્ને હાથ સામે જમીન પર રાખી. ધીમે-ધીમે શરીરને ઉપર ઉઠાવો અને બન્ને પંજા પર આરીતે બેસવું કે શરીરનો વજન એડીના મધ્ય ભાગ પર આવે.ધ્યાન રાખો કે આંગળીવાળો વાળો ભાગ છૂટો રહે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ભારતીય ટેનિસ સ્ટાર સાયના નેહવાલે 35 વર્ષની ઉંમરે લીધો સંન્યાસ, કહ્યું "બસ હવે બહુ થયું."

'ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે લગ્ન કરે, પછી જ્ઞાન આપે', 30 બાળકો વિશેના નિવેદન પર મૌલાના શહાબુદ્દીનનો જવાબ

પહેલા રાહુલ ગાંઘી, હવે કેજેરીવાલે BJP ને 2027 માં આપ્યો હરાવવાનો પડકાર, ગુજરાતમાં કોણ છે AAP નાં 10 મોટા ચેહરા

બસ કેમ નહોતી રોકી ? બુરખો પહેરેલી મહિલાએ 24 કલાક પછી ડ્રાઈવરને ફોનથી માર્યો, CCTV માં કેદ થઈ ઘટના

ગાયનું નાક બતાવશે માલિકનું નામ, કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં લાગૂ થઈ રહી છે ગજબની ટેકનોલોજી

વધુ જુઓ..

ધર્મ

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

જલારામ બાપા ના ભજન 2 જલા તું પૃથ્વી પાટલે પૂજાણો

આગળનો લેખ
Show comments