Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગાસનના પાઠ શિખતી મલ્લિકા શેરાવત

યોગાસનના પાઠ શિખતી મલ્લિકા શેરાવત
Webdunia
IFMIFM

મુંબઈના બાબા રામદેવના યોગ શિબિરમાં અભિનેત્રી મલ્લિકા અચાનક જ પહોંચી જતાં ઉપસ્થિત લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે પહેલેથી જ સુડોળ અને આકર્ષક કાયા ધરાવતી મલ્લિકાને યોગની શું આવશ્યક્તા ઊભી થઈ. હાલ દરેક વ્યક્તિ પોતાના શરીરને સુડોળ અને સુંદર બનાવવા વિવિધ યુક્તિઓ અને પ્રયુક્તિઓ અજમાવી રહી છે. આવા સમયે ફિલ્મી જગતની અભિનેત્રીઓ પણ પાછળ કેમ રહી જાય. બોલીવુડથી લઈ હોલીવુડ સુધી પોતાની ખૂબસુરતી મદમસ્ત શરીરનું દર્શન કરાવી ચુકેલી અભિનેત્રી મલ્લિકા શેરાવત આજકાલ યોગગુરુ બાબા રામદેવની શરણમાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત સપ્તાહ મુંબઈમાં ચાલી રહેલા બાબા રામદેવના યોગ શિબિરમાં અચાનક જ મલ્લિકા શેરાવત જઈ પહોંચી અચાનક મલ્લિકાને શિબિરમાં જોઈને પ્રશિક્ષણ લઈ રહેલા વ્યક્તિઓની આંખો આશ્ચર્યચક્તિ થઈ ગઈ. સૌ પ્રથમ તો મલ્લિકાએ યોગશિબિરમાં પહોંચી બાબા રામદેવના આશીર્વાદ લીધા. ત્યારબાદ ઉપસ્થિત લોકો સાથે યોગાસનનો આનંદ ઉઠાવ્યો હતો. જો કે પ્રશિક્ષણાર્થીમાં ચર્ચા ચાલી રહી હતી કે મલ્લિકાની કાયા તો પહેલેથી જ આકર્ષક અને સુડોળ છે. તેમ છતાં તેને યોગની શી જરૂર પડી. જો કે મલ્લિકાનું અચાનક જ શિબિરમાં ઉપસ્થિત થવું લોકો માટે તો સ્વપ્ન બરાબર જ હતું. બધા પ્રકારના લોકોએ યોગાસન કરવા જોઇએ..

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Show comments