Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lookback2024_Entertainment - 2024માં આ કલાકારોએ દુનિયાને કહ્યુ અલવિદા

Lookback2024_Entertainment  - 2024માં આ કલાકારોએ દુનિયાને કહ્યુ અલવિદા
Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2024 (15:50 IST)
death of bollywood star
અલવિદા 2024 - 2024નુ વર્ષ બોલીવુડ અને મ્યુઝિક ઈંડસ્ટ્રી માટે ખૂબ દુખદ રહ્યુ. અનેક જાણીતા કલાકારોએ આ વર્ષ દુનિયાને અલવિદા કહી દીધુ. કોઈનુ મોત કાર્ડિયાક અરેસ્ટથી થયુ તો કોઈને દવાઓની સાઈડ ઈફેક્ટનો સામનો કરવો પડ્યો. આવો જાણીએ એ દિગ્ગજ કલાકારો વિશે જેમણે આ વર્ષે આપણને છોડી દીધા. 
 
પંકજ ઉધાસ - સંગીત જગતનો એક યુગ સમાપ્ત 
જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનુ નિધન 2024 માં થયો. તેમણે પોતાના કરિયરમાં અનેક યાદગાર ગઝલો આપી. તેમના મૃત્યુનુ કારણ કાર્ડિયક અરેસ્ટ બતાવાયુ. સંગીત પ્રેમીઓ માટે આ એક મોટી ક્ષતિ છે. 
 
સુહાની ભટનાગર - ઉભરતી અદાકારાનુ અસમય નિધન 
સુહાની ભટનાગર જે પોતાના અભિનય અને સુંદરતા માટે ઓળખવામાં આવતી હતી જેમનુ નિધન દવાઓના સાઈડ ઈફેક્ટસને કારણે થયુ. સુહાનીનુ કરિયર ભલે નાનુ રહ્યુ હોય પણ તેણે પોતાની અદાકારીથી બધાનુ દિલ જીત્યુ હતુ.
 
ઋતુરાજ સિંહ - ટીવી ઈંડસ્ટ્રીનો ચમકતો સિતારો ઓલવાયો 
ટીવીના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ સિંહનુ નિધન પણ 2024માં થયુ. તેમનુ અચાનક મોત થવાથી ફેંસ અને પરિવારને ઉંડો આધાત લાગ્યો. ઋતુરાજ પોતાની શાનદાર એક્ટિંગ માટે ઓળખાતા હતા. 
 
શારદા સિંહા - લોક ગાયકીની વારસદારનો અંત 
લોકગીતોની મહારાણી શારદા સિન્હાનુ પણ આ જ વર્ષે નિધન થઈ ગયુ. તેમના અવાજે અનેક વર્ષ સુધી લોકોને મંત્રમુગ્ધ કર્યા. તેમની મૃત્યુની પાછળ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ બતાવાય રહી ચે. 
 
ફિરોજ ખાન - સદાબહાર અભિનેતાની વિદાય 
ફિરોજ ખાન જે પોતાની શાનદાર ફિલ્મો માટે ઓળખાતા હતા નુ નિધન પણ 2024માં થયુ. તેમના અભિનયનો જાદૂ ક્યારેય ખતમ નહી થાય. 
 
2024નો કાળો અધ્યાય - મનોરંજન જગતમાં શોકની લહેર 
2024માં આ બધા કલાકારોની મૃત્યુએ દેશભરમાં શોકની લહેર ફેલાવી. આ બધા કલાકાર પોત પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ હતા અને તેમની ઉણપ હંમેશા રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments