Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારિયળ પવિત્ર કેમ છે ?

Webdunia
શનિવાર, 28 માર્ચ 2015 (11:51 IST)
નારિયળ વગર નવરાત્રિની પૂજા અધૂરી માનવામાં આવે છે. પણ સવાલ એ છે કે છેવટે નારિયળમાં એવુ શુ છે કે તેને ભારતીય પરંપરાઓમાં આટલુ ઉંચુ સ્થાન આપવામાં આવ્યુ છે ? આવુ એ માટે કારણ કે આને માત્ર એક ફળના સ્થાન પર અધ્યાત્મની દ્રષ્ટિએ જોવામાં આવે છે. નારિયળને ભારતીય પરંપરામાં શ્રીફળ પણ કહેવામાં આવે છે. એઉવ કહેવાય છેકે નારિયળ એટલુ પવિત્ર ફળ છે કે આપણે તેને ઈશ્વરને અર્પિત કરી શકીએ છીએ. અનેક દ્રષ્ટિએ આ ફળ વિશેષ પણ છે. મીઠુ અને પાણીદાર નારિયળ એક કડક કાચલીમાં રહે છે. અને આપણે તેને અડી પણ નથી શકતા. તેથી આ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. નારિયળ સ્વાસ્થ્ય માટે તો મહત્વપુર્ણ છે જે પણ પ્રતિકના રૂપમાં શ્રીફળમાંથી અનેક સંદેશ અને સંકેત ગ્રહણ કરવામાં આવે છે. એક પ્રતીકના રૂપમાં નારિયળનો આકાર માનવ-મસ્તિષ્કની જેવો હોય છે.  તેની કડક કાચલી પર જે રેશાઓની જાળ હોય છે તેને માનવીય વિકારો જેવી કે ઈર્ષા, દ્વેષ, સ્વાર્થ  અને મોહના જાળના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. જેને નારિયળ ફોડતા પહેલા કાઢી નાખવામાં આવે છે. આને કાઢીને જ નિર્મલ આત્મિક પવિત્રતા સુધી પહોંચી શકાય છે.  આ જ માનવ જીવનનું સત્ય છે અને નારિયળનું પણ. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Diwali 2024 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

Show comments