Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય ટીમની ભગવા જર્સીનો કાંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ કર્યું વિરોધ

ભારતીય ટીમની ભગવા જર્સીનો કાંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ કર્યું વિરોધ
Webdunia
ગુરુવાર, 27 જૂન 2019 (11:06 IST)
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેંડની સામે મેચના સમયે ભારતીય ક્રિકેટ ટીમના ભગવા જર્સીમાં રમવાના કોશિશને લઈને સિયાસત ગર્મા ગઈ છે. ભારતમાં રાજનીતિક દળએ આ જર્સી પર આપત્તિ લીધી. આ કેસને લઈને નેતાઓએ કેંદ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યું છે. પણ આધિકારિક રૂપથી આ રંગની ટીમા ઈંડિયા કોઈ જર્સી સામે નહી આવી. તેનાથી પહેલા આ ખબર પણ આવી હતી કે અફગાનિસ્તાનની સામે ટીમ ઈંડિયા ઓરેજ જર્સીમાં જોવાઈ શકે છે. પણ ક્રિકેટર બ્લૂ રંગની જર્સીમાં જોવાશે.
 
કાંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ જર્સીના ભગવા રંગ પર સવાલ ઉપાડ્યા છે. નેતાઓનો આરોપ છે કે બીસીસીઆઈએ આ રંગ મોદી સરકારને ખુશ કરવા માટે ઉપાડ્યું છે. બીજી બાજુએ આરોપોને નકારી દીધું છે. 
 
આ કેસ પર આઈસીસીનો કહેવું છે કે કલર કામ્બિનેશન તેમની તરફથી બીસીસીઆઈને મોક્લ્યું હતું. ભારત અને ઈંગ્લેડ વચ્ચે 30 જૂનને બર્ધિમનમાં મુકાબલો થશે. તેને લઈને આ ખબર પણ આવી રહી છે. ભારતીય ટીમ ઓરેંજ રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી શકે છે. 
 
શા માટે થઈ રહ્યું છે જર્સીમાં ફેરફાર- ટીમ ઈંડિયાએ આ ફેરફાર તેથી કરવું પડે રહ્યું છે કારણકે ઈંગ્લેડ અને ભારત બન્ને ટીમની જર્સીનો રંગ એક જેવું છે. તેથી મેહમાન ટીમને ઈંગ્લેંડની સાથે થનાર મુકાબલામાં તેમના અલ્ટરનેટ જર્સીનો ઉપયોગ કરવું પડશે જે ઓરેંજ હશે. 
 
મોટી વાત આ છે કે આધિકારિક રૂપથી અત્યારે સુધી ટીમ ઈંડિયાને જર્સી સામે નહી આવી. ટીમ ઈંડિયાની જર્સીને લઈને સોશિયલ મીડિયા પર જુદા-જુદા ફોટા વાયરલ થઈ રહી છે. પણ આ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈંગ્લેડની સામે જે મેચ થશે. તેમાં ટીમ ઈંડિયાની જર્સીને ઓરેંજ શેડ પણ થશે. 
 
શું કહે છે નિયમ- આઈસીસી નિયમોના મુજબ મેજબાન ટીમને આઈસીસી ટૂર્નામેંટમાં રમતા તેમની જર્સીના રંગને જાણવી રાખવું હોય છે. પણ ટીમ ઈંડિયાની જર્દી પણ બ્લૂ રંગની છે તેથી ભારતની જર્સીમાં આ ફેરફાર કરી શકાય છે. તેથી મેજબાન ઈંગ્લેડ બ્લૂ જર્સીમાં ઉતરશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments