Biodata Maker

Jyotish - આ રાશિના યુવક સાથે લગ્ન કરશો તો તમને જીવનમાં સર્વ સુખ મળશે

Webdunia
બુધવાર, 18 એપ્રિલ 2018 (17:42 IST)
જાણો કંઈ રાશિના યુવક સાથે લગ્ન કરવુ તમારે માટે છે લાભકારી 
 
યુવતીઓ મોટાભાગે ઈચ્છતી હોય છે કે તેમના લગ્ન એક એવી વ્યક્તિ સાથે થાય જે જીવનભરની ઢગલો ખુશીયો તેમને આપે.  જ્યારપછી તેમની જીવનમાં પ્રેમની કોઈ કમી ન રહે. યુવતીઓ પોતાને માટે એવો જીવનસાથી પસંદ કરે છે જે તેમના દરેક હાલને સમજે અને તેમની સાથે હંમેશા વફાદાર રહે.  હવે તમે કોઈને ચેહરો જોઈને તો તેની અંદરના સત્યને જાણી શકતા નથી. પણ જેવુ કે અમે તમને પહેલા પણ જણાવ્યુ હતુ કે 
જ્યોતિષમાં દરેક વ્યક્તિની સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. 
 
એ જ રીતે જીવનસાથીની પસંદગી કરવા માટે પણ જ્યોતિષમાં યુવકોની કેટલીક રાશિ બતાવી છે. જે તમારા જીવનસાથીના રૂપમાં તમારી આશાઓ પર ખરા ઉતરી શકે છે. આવો જાણીએ તેના વિશે.... 
મકર રાશિ - બેટર હાફ મતલબ બેસ્ટ હસબેંડની આ રેસમાં મકર રાશિના યુવકોનો સમાવેશ થાય છે. જે યુવતીઓના લગ્ન મકર રાશિના યુવક સાથે થાય છે તેની પત્નીઓ હંમેશા ખુશ રહે છે. 
 
એવુ માનવામાં આવે છેકે મકર રાશિના યુવકો પોતાની લાઈફ પાર્ટનર માટે હંમેશા વફાદાર રહે છે.  જો તમે મકર રાશિના છોકરા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે તેમનો વ્યવ્હાર પોતાના લાઈફ પાર્ટનર માટે ક્યારેય નહી બદલાય. તેઓ તમારા જીવનમાં દરેક રીતે પ્રભાવશાળી હોય છે.

કન્યા રાશિ - હવે વાત કરીએ બીજી રાશિની જેમા આવે છે કન્યા રાશિના યુવક. જી હા. કન્યા રાશિના યુવકો સાથે લગ્ન કરવા તમારા સપના સાચા પડવા જેવુ છે.  કારણ કે આ રાશિના યુવકો તમારા દરેક સપના પૂરા કરવામાં સમર્થ રહે છે. જો તમે લગ્ન માટે આ યુવકોને પસંદ કરશો તમારા માટે ખૂબ જ મુબારક રહેશે તમારી જીંદગી. 
 
આ ઉપરાંત તેઓ દેખાવમાં ખૂબ હેંડસમ અને આકર્ષક અને પ્રેમ કરનારા હોય છે અને તમામ મુશ્કેલીઓ પછી પણ પોતાની પત્નીનો સાથ છોડતા નથી. 
 

હવે વારો આવે છે ત્રીજી મતલબ અંતિમ રાશિ સિંહ રાશિની. આ રાશિવાળાનુ વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. તે હંમેશા પોતાની પત્નીને ખુશ કરવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે. 
 
આ ઉપરાંત સિંહ રાશિના યુવકોને હંમેશા ખૂબસૂરત પત્ની જ મળે છે.  એવુ કહેવાય છે કે જો તેઓ પોતાની લાઈફમાં સંતુષ્ટ નથી તો એ માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

આગળનો લેખ
Show comments