Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી સૂરતનો ઘૂંટી રહ્યો છે દમ, બધી હોસ્પિટલોએ કોરોનાના ગંભીર દર્દીઓને દાખલ કરવાનો કર્યો ઈંકાર

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (19:10 IST)
કોરોનાના વધતા મામલા વચ્ચે સૂરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે પરિસ્થિતિ એટલી ખરાબ છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે હવે અહી કોરોનાના ગંભીર દરદીઓને એડમીટ કરવાની બધા હોસ્પિટલ ના પાડી રહ્યા છે. એટલુ જ નહી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલે પણ કોરોના દર્દીઓને દાખલ કરવાની ના પાડી દીધી છે. 
 
હવએ આવામાં સિવિલ હોસ્પિટલ જ લોકોની એકમાત્ર આશા બચી છે. પણ અહી પણ દર્દીઓની ભારે ભીડ ઉમડી પડી છે. પરેશાની એ છે કે દર્દીઓની સંખ્યા એકાએક વધવાથી અહી ગંભીર દરદીઓને સમયસર સારવાર મળી નથી રહી. જેનુ મુખ્ય કારણ છે હોસ્પિટલમાં સ્ટાફની સીમિત સંખ્યા. આવામાં દરદી સ્ટ્રેચર પર જ દમ તોડવા લાગ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે 1000 બેડનો કોરોના હોસ્પિટલ પણ હવે પુર્ણ ભરવાના કગાર પર છે. કારણ કે 900 ગંભીર દરદીઓને અત્યાર સુધી દાખલ કરવામાં આવી ચુક્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments