Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sawan 2020- શ્રાવણ મહિનામાં નહી ખાવું આ 3 વસ્તુઓ નહી તો થશે નુકશાન

Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (19:43 IST)
શ્રાવણ મહીનામાં કેટલીક વસ્તુઓનો સેવન વર્જિત હોય છે. આ એક ધાર્મિક માન્યતા છે. આ માન્યતાઓના ઉદ્દેશ્ય આરોગ્યને બનાવી રાખવું હોય છે. 
 
લીલી શાકભાજી: શ્રાવણના મહીનામાં લીલી પાનવાળી શાકવાળી શાક નહી ખાવી જોઈએ. આમહીનામાં પાંદડાવાળી શાક શરીરમાં વાતને વધારે છે. તે સિવાય માનસૂનના દિવસોમાં કીટકનો સંક્રમણ હોય છે. 
 
રીંગણા- શ્રાવણના મહીનામાં રીંગણા પણ નહી ખાવું જોઈએ. આ મહીનામાં પાનવાળી શાક શરીરમાં વાતને વધારે છે તે સિવાય માનસૂનના દિવસોમાં કીટકનો સંક્રમણ વધારે હોય છે. 
 
દૂધ- શ્રાવણના મહીનામાં દૂધ, ડેયરી પ્રોડ્કટનો સેવન નહી કરવું જોઈએ. આ દિવસો ગાય ભેંસ ઘાસચારાની સાથે વરસાદની સંક્રમિત વસ્તુઓ પણ ખાઈ લે છે તેનાથી તેનો દૂધ ઝેરીલો થઈ જાય છે. તેથી શ્રાવણ માસમાં દૂધ શિવજીને અર્પિત હોય છે પણ સેવન નહી કરાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments