ભંડાર ઘરમાં ઘરના અનાજ સહજીને રખાય છે જેથી જરૂરત પડતા બજારની તરફ ન દોડવું પડે. ભંડાર ઘરને સાફ સુથરા અને સ્વચ્છ રાખો જેથી એમાં અન્નપૂર્ણના વાસ થઈ શકે અને ઘરમાં હમેશા એમની કૃપા બની રહે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના સ્થાન અને વસ્તુઓના રખરખાવ માટે થોડા ઉપાય આપી રહ્યા છે.
* ઘરમાં સમૃદ્ધિ જાણવી રાખવા માટે ભંડાર ઘરમાં ડિબ્બાને કયારે પણ ખાલી ના રાખો. જ્યારે પણ કોઈ ડિબ્બા પૂર્ણ રૂપથી ખાલી થઈ જાય એમાં થોડા અનાજ બચાવીને રાખી દો.