Webdunia - Bharat's app for daily news and videos

Install App

સારા જીવન માટે વાસ્તુ જરૂરી

Webdunia
N.D
કેટલીક વાર એવુ બને છે કે સમય અને સંજોગોને આધીન જીવવા માટે ટેવાય ગયેલા માણસ ક્યારેક સમયને જીતવાનો પ્રત્યન કરે છે તો ક્યારેક સમયને દોષ આપે છે. પરંતુ સમયની સાથે રહેવાની સમજણ આપે છે હકારાત્મક ઊર્જા જે મળે છે વાસ્તુ નિયમોથી. આવા જ કેટલાક નિયમો ...

- જો દક્ષિણ પશ્વિમમાં જગ્યા છુટી હોય તો જીવનનું સંતુલન નથી રહેતુ.

- જો પ્લોટનું મુખ્યદ્વાર અગ્નિમાં હોય તો ઘર નારીપ્રધાન હોય. આને જો ઘરનું મુખ્યદ્વાર પૂર્વમા મધ્યમાં હોય તો ઘરના બધા સભ્યો સંપીને નથી રહી શકતા.

- ઉત્તરમાં દાદરો બાળકો થવાની સમસ્યા લાવી શકે. વાયવ્યમાં બેડરૂમ સારો ગણાય પણ ઘરની મુખ્ય વ્યક્તિઓ માટે નહીં કારણ કે સૂતી વખતે પશ્ચિમ તરફ માથું રાખવાથી મન અશાંત રહે.

- નૈઋત્યમાં દક્ષિણમુખી મંદિર હોય તો રિપેરિંગ વધારે માગે. ઉત્તરી વાયવ્યમાં દાદરો આર્થિક સમસ્યા અને જાતીય જીવનને લગતી સમસ્યા લાવી શકે. સ્ટોરરૂમ જો દાદરા નીચે હોય તો પેટને લગતી બીમારી આવે.

ટૂંકમાં કહી શકાય કે જો સારૂ જીવન જીવવા માંગતા હોય તો સદ્દભાવ, સંસ્કાર અને સંત્સંગ જરૂરી છે. આ બધુ મળે છે હકારાત્મક ઉર્જાથી
અને આવી ઊર્જા મળે છે વાસ્તુશાસ્ત્રમાંથી. હકારાત્મક ઉર્જા મેળવવા માટે સૂર્યને જળ ચઢાવવું. ઘરનો ઉંબરો પૂજી દરવાજા પર આસોપાલવનું તોરણ લગાવવું. જ્યાં જીવ છે ત્યાં શિવ છે અને ત્યાં જ સંપૂર્ણતા છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments