rashifal-2026

વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ સ્થાન

Webdunia
W.D
તમે ઘણા લોકોના મુખે ક્યારેક બ્રહ્મ સ્થાન વિશે સાંભળ્યુ જ હશે. કોઈ પણ મકાન કે જમીનની વચ્ચે આવેલ 1/3 ભાગને બ્રહ્મસ્થાન કહેવાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ સ્થાન એકદમ પવિત્ર હોય છે. આ સ્થાન પરિવારના સભ્યોના આધ્યાત્મિક અને બૌધ્ધિક વિકાસમાં સહાયક હોય છે. તેથી જ્યારે પણ મકાન ખરીદો કે પ્લોટ, શક્ય હોય ત્યાં સુધી આ સ્થાનને ખાલી અને ખુલ્લો છોડો.

જૂના જમાનામાં ઘરના મધ્યભાગમાં ખુલ્લુ આંગણુ વાસ્તવમાં બ્રહ્મસ્થાન જ રહેતુ હતુ. પરંતુ આજકાલ શહેરોમાં જગ્યાની કમીને કારણે આ સ્થાનને સંપૂર્ણ રીતે ખાલી છોડવુ શક્ય નથી બની શકતુ. છતાં એટલુ તો ધ્યાન રાખવુ જ જોઈએ કે આ સ્થાન પર કોઈ દિવાલ કે બાથરૂમ કે કિચન, કે કોલમ ન હોય . સાથે સાથે આ જગ્યાએ કોઈ વધુ વજનવાળો સામાન પણ ન રાખવો જોઈએ. બ્રહ્મસ્થાનનો ઉપયોગ પરિવારના સભ્યો માટે બેસીને વાતચીત કરવા માટે કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન જેવા કે યજ્ઞ, હવન વગેરેના માટે કરવો જોઈએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રવિન્દ્ર જાડેજાની પત્ની રિબાવાએ ભારતીય ખેલાડીઓ પર ગંભીર આરોપો લગાવતા આપ્યું ચોંકાવનારું નિવેદન

UP Crime - રાયબરેલી, યુપીમાં એન્કાઉન્ટર: 4 ધરપકડ

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, પહાડી રાજ્યોમાં વરસાદ/બરફ પડવાની શક્યતા, મધ્ય ભારતમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે

Video સ્ટંટ દરમિયાન પેરાશૂટ વિમાનમાં ફસાઈ ગયું, સ્કાયડાઇવર હવામાં લટકતો રહ્યો

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

Show comments