Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ સ્થાન

Webdunia
W.D
તમે ઘણા લોકોના મુખે ક્યારેક બ્રહ્મ સ્થાન વિશે સાંભળ્યુ જ હશે. કોઈ પણ મકાન કે જમીનની વચ્ચે આવેલ 1/3 ભાગને બ્રહ્મસ્થાન કહેવાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ સ્થાન એકદમ પવિત્ર હોય છે. આ સ્થાન પરિવારના સભ્યોના આધ્યાત્મિક અને બૌધ્ધિક વિકાસમાં સહાયક હોય છે. તેથી જ્યારે પણ મકાન ખરીદો કે પ્લોટ, શક્ય હોય ત્યાં સુધી આ સ્થાનને ખાલી અને ખુલ્લો છોડો.

જૂના જમાનામાં ઘરના મધ્યભાગમાં ખુલ્લુ આંગણુ વાસ્તવમાં બ્રહ્મસ્થાન જ રહેતુ હતુ. પરંતુ આજકાલ શહેરોમાં જગ્યાની કમીને કારણે આ સ્થાનને સંપૂર્ણ રીતે ખાલી છોડવુ શક્ય નથી બની શકતુ. છતાં એટલુ તો ધ્યાન રાખવુ જ જોઈએ કે આ સ્થાન પર કોઈ દિવાલ કે બાથરૂમ કે કિચન, કે કોલમ ન હોય . સાથે સાથે આ જગ્યાએ કોઈ વધુ વજનવાળો સામાન પણ ન રાખવો જોઈએ. બ્રહ્મસ્થાનનો ઉપયોગ પરિવારના સભ્યો માટે બેસીને વાતચીત કરવા માટે કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન જેવા કે યજ્ઞ, હવન વગેરેના માટે કરવો જોઈએ.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments