Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુદોષ દૂર કરે છે મીઠુ

Webdunia
N.D
જો તમારા ઘરમાં વાસ્તુદોષ હશે તો કાયમ દરિદ્રતા રહેશે. પૈસો ક્યાથી આવે છે અને ક્યા જાય છે ખબર જ નથી પડતી. આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં હંમેશા આખુ મીઠુ જરૂર રાખી મુકો.

આખુ મીઠુ મુકવાનુ કારણ એ છે કે મીઠામાં પોઝીટીવ એનર્જીને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે. સાથે જ આ નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર કરે છે. તેથી ઘરમાં કોઈપણ શુભ કામ કરવા જઈ રહ્યુ હોય તો મીઠુ નાખીને પોતુ જરૂર લગાવો.

મનમાં ગુસ્સો, ભય ચિંતા હોવાથી, બંને હાથમાં આખુ મીઠુ ભરી થોડી વાર મુકો, પછી વોશબેસિનમાં નાખી પાણીથી વહેવડાવી દો. મીઠુ ગમે ત્યાં ફેંકો. મીઠુ હાનિકારક વસ્તુઓનો નાશ કરે છે. ફંગસ પણ નથી લાગવા દેતુ.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments