rashifal-2026

વાસ્તુદોષ દૂર કરશે નકશીદાર વાસણો

Webdunia
N.D
ભારતીય કલા જ્યાં એક બાજુ વૈજ્ઞાનિક અને તકનીકી પર આઘારિત છે, ત્યાં બીજી બાજુ આ કલા ભાવ અને રસનો સંદેશ જીવંત રાખે છે. આજકાલ ઘરના કામકાજમાં ઉપયોગમાં લેવાતા વાસણોમાં હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નક્કાશી કરવામાં આવી રહી છે.

આવા કેટલાક ખાસ વાસણોમાં પીત્તળના વાસણ ઘરનો વાસ્તુદોષ દૂર કરે છે. આ વાસણોની નક્કાશી આ જ દ્રષ્ટિકોણને ધ્યાનમાં મુકીને કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના આકાર પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સાથે જ એ પણ બતાવાય છે કે ઘરના કયા ભાગમાં મુકવાથી વાસ્તુદોષ ઓછો થશે.

પીત્તળના વાસણો આમ પણ શુભ માનવામાં આવે છે. પીત્તળના મોટા આકારના આ વાસણો પર ભગવાના સૂક્ષ્મરૂપની નક્કાશી કરવામાં આવે છે જે ખૂબ શુભ માનવામાં આવે છે. આ સૂક્ષ્મ નક્કાશી વાસ્તુદોષને દૂર કરી ઘરને સુખ-સમૃધ્ધિથી ભરી દે છે. આને ઘરની દિવાલો અને દરવાજા પર મૂકવામાં આવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વાસણ એટલા શુભ છે કે લોકો તેમા ઘઉં, ચોખા ભરીને પોતાના ઘરમાં મુકે છે. જેનાથી ઘરમાં ધન-ધાન્યની બરકત રહે છે. મોટાભાગના લોકો આ વાસણોને કલાની દ્રષ્ટિએ પણ ખરીદે છે. વર્તમાન સમયમાં બજારમાં વાસ્તુમુજબ મળી રહેતા આ વાસણો પર કારીગરીનો અદ્દભૂત નમૂના પર આંખો ટકી જાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

Show comments