Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ જમીનની પસંદગી

Webdunia
N.D
ચોરસ - આ પ્રકારના પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા લોકોને સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે

લંબચોર સ - આ પ્રકારનુ ઘર ઘરમાલિકની આર્થિક ઉન્નતિમાં મદદરૂપ થાય છે.

અંડાકાર - આ પ્રકારની જમીન વેચવાથી બચવુ જોઈએ, આ જમીન પર બનેલ મકાનમાં રહેવાથી દુ:ખ અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગોળાકા ર - સમૃધ્ધિમાં સતત વૃધ્ધિ ઈચ્છતા જાતકોએ આવો પ્લોટ નહી ખરીદવો જોઈએ, કારણ કે આમા રહેવાથી સમૃધ્ધિ ઓછી થઈ જાય છે.

અર્ઘગોળાકાર - આ જમીનનો ટુકડો મકાન માલિક અને તેમા રહેનારા લોકોને દુ:ખ આપે છે.

ધનુષાકા ર - ધનુષાકાર પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા જાતકોમાં ભય ઉત્પન્ન થાય છે.

સમાંતર સમચોર સ - આ પ્રકારની જમીન પસંદ ન કરવી જોઈએ. અશુભ પરિણામ આપનારી અને દુશ્મની ઉભી કરવાને કારણે તેમા રહેનાર રહેવાસી સુખપૂર્વક નથી રહી શકતો.

ગોમુખી - આ પ્રકારનો પ્લોટ રહેવા માટે શુભ છે પરંતુ વેપાર માટે અશુભ હોય છે.

સિંહમુખ ી - સિંહ મુખી પ્લોટ રહેવા માટે અશુભ છે પરંતુ વેપાર માટે શુભ હોય છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments