Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ ઘરમાં શુ ન હોવુ જોઈએ

Webdunia
W.D
- ઘરમાં કેક્ટસનુ ઝાડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે,
- ઘરમાં સુકાયેલા ફૂલ કે કરમાયેલા ફુલ રાખવાથી નકારાત્મક ઉર્જાનુ જોર વધે છે, તેથી સુકાયેલા ફુલ તરત જ ફેકીને ઘરમાં હંમેશા તાજા ફૂલ રાખવા.
- શૌચાલયનો દરવાજો પણ ક્યારેય ખુલ્લો ન મુકવો જોઈએ
- બંધ પડેલી ઘડિયાળ ઘરમાં દુ:ખી વાતાવરણ ઉભુ કરે છે તેથી તેને તરત ફેકો.
- દરવાજા પર કેલેંડર કે ઘડિયાળ લટકાવવાથી ઘરમાં રહેનારનુ આયુષ્ય ઘટે છે.
- રાત્રે ઘરની બહાર કપડાં ન સુકવવા જોઈએ આવુ કરવાથી કપડાં પર નકારાત્મક ઉર્જા ચોટે છે અને આ કપડાં પહેરનારના મન પર નકારાત્મક અસર કરે છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments