- ઘરમાં કેક્ટસનુ ઝાડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, - ઘરમાં સુકાયેલા ફૂલ કે કરમાયેલા ફુલ રાખવાથી નકારાત્મક ઉર્જાનુ જોર વધે છે, તેથી સુકાયેલા ફુલ તરત જ ફેકીને ઘરમાં હંમેશા તાજા ફૂલ રાખવા. - શૌચાલયનો દરવાજો પણ ક્યારેય ખુલ્લો ન મુકવો જોઈએ - બંધ પડેલી ઘડિયાળ ઘરમાં દુ:ખી વાતાવરણ ઉભુ કરે છે તેથી તેને તરત ફેકો. - દરવાજા પર કેલેંડર કે ઘડિયાળ લટકાવવાથી ઘરમાં રહેનારનુ આયુષ્ય ઘટે છે. - રાત્રે ઘરની બહાર કપડાં ન સુકવવા જોઈએ આવુ કરવાથી કપડાં પર નકારાત્મક ઉર્જા ચોટે છે અને આ કપડાં પહેરનારના મન પર નકારાત્મક અસર કરે છે.