Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ ઘરની દિવાલોનો રંગ

Webdunia
N.D
1. પીળો રંગ શાંતિ અને રોશની આપનારો રંગ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમ, ઓફિસ વગેરેને દિવાલો પર જો તમે પીળો રંગ કરાવો છો તો વાસ્તુ મુજબ આ શુભ હોય છે.

2. પોતાની આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમારે તમારા રૂમની ઉત્તરની દિવાલ પર લીલો રંગ કરવો જોઈએ.

3. આસમાની રંગ જળ તત્વને દર્શવે છે. ઘરની ઉત્તરી દિવાલને આ રંગથી રંગાવવી જોઈએ.

4. ઘરની બારી દરવાજા હંમેશા લીલા રંગથી રંગાવો. તેને ડાર્ક બ્રાઉન રંગથી રંગાવવુ સારુ રહેશે.

5. જ્યા સુધી શક્ય હોય ઘરને રંગવા માટે હંમેશા હલકા રંગનો પ્રયોગ કરો.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments