Dharma Sangrah

વાસ્તુ પ્રમાણે ઘરમાં સકારાત્મક ઉર્જા

Webdunia
N.D
- ઘરના મુખ્ય દરવાજો હંમેશા બીજા દરવાજાઓ કરતા મોટો અને મજબૂત હોવો જોઈએ, જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને નકારાત્મક ઉર્જાને બહાર રોકી શકાય. દરવાનો મજબૂત રાખવાથી દુશ્મનોથી પણ રક્ષણ મળે છે.
- ઘરમાં વધુ દરવાજા ન હોવા જોઈએ, વધુ દરવાજાને કારણે પ્રાણિક ઉર્જા ઘરમાં વધુ ટકતી નથી જે ઘરની શાંતિ માટે શુભ નથી.
- ઘરમાં પ્રવેશતાંની સાથે જ રસોડું ન હોવુ જોઈએ, જો રસોડુ હોય તો રસોડા ઉપર ગણેશજીનો ફોટો લગાવો.
- ઘરમાં પ્રવેશતાની સાથે બાથરૂમ હોવુ એ પણ વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય નથી, બાથરૂમ હોય તો તે હંમેશા બંધ રહે તેનુ ધ્યાન રાખો, અને બાથરૂમ પર બહિર્ગોળ અરીસો લગાવો.
- સંડાસના દરવાજાને હંમેશા બંધ રાખો, તેની ઉપર કોઈ ફાલતું સજાવટ કરશો નહી
- ઘરના મુખ્ય દરવાજા બહાર ક્યારેય અંધારુ ન હોવુ જોઈએ, અંધારુ હોય તો બહાર જીરો બલ્બ લગાવી રાખો.
- તમારા ઘરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે સીડી ન હોવી જોઈએ. આવુ હોય તો ઘરમાં રહેનાર બીમાર રહે છે.
-
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

Show comments