Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ પ્રમાણે ઘરમાં સકારાત્મક ઉર્જા

Webdunia
N.D
- ઘરના મુખ્ય દરવાજો હંમેશા બીજા દરવાજાઓ કરતા મોટો અને મજબૂત હોવો જોઈએ, જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને નકારાત્મક ઉર્જાને બહાર રોકી શકાય. દરવાનો મજબૂત રાખવાથી દુશ્મનોથી પણ રક્ષણ મળે છે.
- ઘરમાં વધુ દરવાજા ન હોવા જોઈએ, વધુ દરવાજાને કારણે પ્રાણિક ઉર્જા ઘરમાં વધુ ટકતી નથી જે ઘરની શાંતિ માટે શુભ નથી.
- ઘરમાં પ્રવેશતાંની સાથે જ રસોડું ન હોવુ જોઈએ, જો રસોડુ હોય તો રસોડા ઉપર ગણેશજીનો ફોટો લગાવો.
- ઘરમાં પ્રવેશતાની સાથે બાથરૂમ હોવુ એ પણ વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય નથી, બાથરૂમ હોય તો તે હંમેશા બંધ રહે તેનુ ધ્યાન રાખો, અને બાથરૂમ પર બહિર્ગોળ અરીસો લગાવો.
- સંડાસના દરવાજાને હંમેશા બંધ રાખો, તેની ઉપર કોઈ ફાલતું સજાવટ કરશો નહી
- ઘરના મુખ્ય દરવાજા બહાર ક્યારેય અંધારુ ન હોવુ જોઈએ, અંધારુ હોય તો બહાર જીરો બલ્બ લગાવી રાખો.
- તમારા ઘરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે સીડી ન હોવી જોઈએ. આવુ હોય તો ઘરમાં રહેનાર બીમાર રહે છે.
-

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments