Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - વાસ્તુ મુજબ વૃક્ષોનું સ્થાન

Webdunia
મંગળવાર, 3 જૂન 2014 (16:45 IST)
- મકાનની બહાર વૃક્ષોને લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તે મકાનથી એટલા દૂર લગાડવામાં આવે કે સવારે નવ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી વૃક્ષનો પડછાયો મકાન પર ન પડે. 
 
- પિલરવન ઉત્તરમાં, વટ વૃક્ષ પૂર્વમાં,  ગૂલર દક્ષિણમાં અને પીપળો પશ્ચિમમાં તમારા ઘરની બહાર તરફ લાગેલા છે તો અત્યંત શુભ છે. 
 
- ચંપા, ચમેલી, બેલા, ગેંદા, અપરાજીતા, નારિયળ, બેલ, કેરીના ઝાડ અને દ્રાક્ષ વગેરેની લતાઓ જ્યા પણ લગાડવામાં આવે તે શુભદાયક હોય છે. 
 
- જે ઝાડ ખૂબ ઉંચા હોય છે તેમને ઘરની પૂર્વ દિશામાં લગાડવાથી સૂર્યની કિરણો મકાન પર નહી પડે. એ માટે ઉત્તર પૂર્વ અને ઈશાનમાં નાના નાના છોડ અને દક્ષિણ પશ્ચિમ અને નેઋત્યમાં ઊંચા વૃક્ષ લગાવો.  

વડોદરાના ફતેગંજમાં 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

Show comments