Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ-પૂજાઘર માટે વાસ્તુ ટીપ્સ

Webdunia
બુધવાર, 20 ઑગસ્ટ 2014 (15:06 IST)
પૂજાઘરની સ્થિતિ ઈશાનખૂણો શુભ માનવામાં આવે છે,મંદિર પૂર્વાભિમુખી હોવું જોઈએ. 
 
પૂજાઘર પૂર્વાભિમુખી કે ઉતરામુખી સારુ ગણાય છે ,ભગવાનનું  મુખ પૂર્વ તરફ હોવુ શુભ ગણાય છે. 
 
પૂજાઘરને નેઋત્ય ખૂણામાં ઘરના પહેલાં માળે , મુખ્યદ્વ્રાર સામે,  અગાશી ઉપર,  બેડરૂમમાં  કે બાથરુમ-ટાયલેટ સામે કે ઉપર-નીચે નહી રાખવુ જોઈએ. 
 
પૂજાઘર ઉપર ભારે-સામાન વગેરે ન રાખવો જોઈએ. 
 
પૂજાઘરમાં ખંડિત મૂર્તિ કે ફોટા ન હોવા જોઈએ. એક મંદિરમાં 2 શિવલિંગ 3 દુર્ગામાતા 2 ગણપતિ 2 લક્ષ્મીની પ્રતિમા ન રાખવી જોઈએ. 
 
જો પૂજાઘરમાં મૂર્તિ રાખવી હોય તો તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરો અને મૂર્તિ બે ઈંચ કે અંગૂઠાથી લાંબી ન રાખવી જોઈએ. 
 
પૂજાઘરમાં કુળદેવી-દેવનું  સ્થાન જરૂર હોવુ  જોઈએ.    

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments