Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ઘરની ખુશહાલીનું ધ્યાન રાખે છે

Webdunia
શુક્રવાર, 17 જુલાઈ 2015 (17:50 IST)
વાસ્તુમાં ઘરની ખુશહાળીના ધ્યાન રખાય છે. ઘરમાં જો રોગો જલ્દી ફેલે છે તો એના ઉપાય પણ વાસ્તુના મુજબ છે. તમે ને અજમાવીને ન માત્ર પરિજનોને સ્વસ્થ રાખી શ્કો છો  , પણ ઘરમાં સાકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. પણ ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. જાણો એના ટિપ્સ
 
સૂર્યોદયના સમયે ઘરના બધા બારી-બારણા ખોલી દો. જેટલા વધારે બારી-બારણા પૂર્વ દિશામાં ખુલશે , એટલા જ વધારે ફાયદા મળશે. રાતને સૂતા સમયે માથા  ઉત્તર અને પગ દક્ષિણમાં હોવા જોઈએ. ધરતીના ચુંબકીય પ્રભાવના કારને આ દિશા યોગ્ય નથી .
 
ગર્ભવતી મહિલાઓ માટે વાસ્તુ મુજબ આ કમરા સૌથી સારો છે. જે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય . 
 
જન્મેલા બાળકને સ્વસ્થ રાખવા છે તો એન ઘરના પૂર્વ કે પૂર્વોત્તર દિશામાં સ્થિત કમરામાં રાખો. સૂતા સમયે એના માથા પર પૂર્વ દિશા હોવી જોઈએ. 
 
હાઈ બ્લ્ડપ્રેશરના દર્દી  દક્ષિણ-પૂર્વના બેડરૂમમાં ન સૂવો. આ દિશા અગિનથી પ્રભાવિત હોય છે અને રોગોને વધારે છે. 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments