Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ અને ખેતી- 6

Webdunia
N.D
* નદી, નહેર અને નાળાની પાસેની જમીન ખરીદતી વખતે ધ્યાન રાખવું કે નદી, નહેર અને નાળુ ખેતરની પુર્વ કે ઉત્તર દિશા તરફ હોય. દક્ષિણ દિશા તરફની નદી, નાળુ અને નહેર આર્થિક હાનિ પહોચાડે છે.

* જો ખેતરના નૈઋત્યમાં કોઈ કુવો હોય તો તેને બંધ કરી દો. જો નવું ખેતર હોય તો તેની દક્ષિણ-પશ્ચિમ દિશામાં કુવો ન બનાવડાવો. આનાથી આત્મહત્યા, બિમારી કે આપઘાતને લીધે જમીનના માલિકનું મૃત્યું થાય છે.

* ખેતરના અગ્નિ ખુણામાં કુવો ન બનાવડાવશો, જો હોય તો તેને બંધ કરાવી દો. તેનાથી ખેતરના માલિકને માથે દેવાળુ થઈ જાય છે, અનાજની ચોરી થાય છે અને શત્રુતા પણ વધે છે. ખેતરના પશ્ચિમ દિશા તરફ કુવો હોય તો આ કુવાની પુર્વ દિશા તરફવાળા કુવાની વધારે ઉંચાઈવાળી એક દિવાલ એવી રીત બનાવવી જોઈએ કે કુવા તરફ મોઢુ રાખીને ઉભા રહીએ અને કુવાની દિવાલની અંદર હોય તો કોઈ પણ કુપ્રભાવ ન પડે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments