Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકાન બનાવતી વખતે...

Webdunia
N.D

* મકાનનું નિર્માણ કરતી વખતે પાયામાં મધથી ભરેલો ઘડો મુકી દો. તેનાથી તમને આજીવન કોઈ પ ણ મુશ્કેલી નહિ આવે.

* એક વખત મકાન બનાવવાનું કામ ચાલુ કરી દિધું હોય તો તેને અધવચ્ચે ક્યારેય પણ છોડશો નહિ નહિતર તેમાં રાહુનો વાસ થઈ જાય છે.

* ઘરની ઉત્તર દિશામાં ધાતુનો બનેલો કાચબો રાખો તેનાથી બુદ્ધિ અને આયુષ્યમાં વધારો થશે.

* પથરાળ જમીન પર મકાનનું નિર્માણ કરવાથી જાતકને હંમેશા કોઈને કોઈ તકલીફ રહે છે.

* ઘરના મુખ્ય દરવાજાની સામે જો વૃક્ષ હશે તો તે ઘરના લોકો ઈર્ષાળુ થઈ જાય છે.

* હંમેશા ઉત્તર અને પૂર્વ તરફ મુખ રાખીને જ ભોજન કરો. ક્યારેય પણ પગરખાં પહેરીને ભોજન કરશો નહિ.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments