Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોયરૂ, બાલ્કની, સ્ટોર માટે સર્વશ્રેષ્ઠ દિશા...

Webdunia
N.D
* સ્ટોર રૂમ હંમેશા નૈઋત્ય ખુણામાં જ બનાવવો. કેમકે આ ખુણો ભારે અને નકામી વસ્તુઓ માટેનો છે.

* રસોઈના ધનધાન્યને ભરવા માટેનો સ્ટોર અલગ જગ્યાએ બનાવવો. આને તમે પૂર્વમાં બનાવી શકો છો.

* શક્ય હોય ત્યાં સુધી જમીનથી ઉંડાઈએ કોઈ જ રૂમ ન બનાવવો. પરંતુ ધ્યાન, યોગ અને સાધના કરવા માટે ભોયરૂ બનાવી શકાય છે અને તેને ઉત્તર અને પુર્વમાં જ બનાવવું.

* ઝરૂખો કે બાલ્કની ઘરની ઉત્તર અને પુર્વ દિશામાં રાખવા શ્રેષ્ઠ છે. તેના દ્વારા અવકાશમાંથી પ્રાપ્ત થતાં પોઝીટીવ કિરણો મેળવી શકાય છે.

* ઘરના ઉત્તર-પૂર્વમાં ઓસરી બનાવવી. પશ્ચિમ દિશામાં બનાવેલી ઓશરી મધ્યમ પરિણામ આપે છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments