Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશુ-પક્ષી દ્વારા ઘરમાં શાંતિ મેળવો

Webdunia
N.D

* જેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમણે પોતાના ઘરની અંદર ચોરસ સિક્કો રાખવો જોઈએ તેમજ કુતરાને દૂધ આપવું જોઈએ.

* ઘરના ઉત્તર અને પૂર્વ ખુણામાં ક્યારેય પણ પગરખાં ઉતારવા નહિ.

* બેડરૂમની અંદર પૂર્વ દિશામાં જ સ્ટડી ટેબલને મુકો અને વાંચતી વખતે ચહેરો પણ પૂર્વ દિશા તરફ રાખો.

* વાસ્તુમાં એટેચ ટોયલ ે ટને સ્થાન નથી.

* સો ગ્રામ ચોખાને તેતાલીસ દિવસ સુધી નદીમાં પધરાવો તેનાથી તમારા કષ્ટનું નિવારણ થઈ જશે.

* ચકલીઓને ચણ નાંખવાથી પ્રગતિ થાય છે.

* કીડીઓને ગોળ અને જવનો લોટ નાંખવાથી મનને શાંતિ મળે છે અને ગૃહકલેશ દૂર થાય છે.

* લક્ષ્મી પ્રાપ્તિ માટે 30 મણકાની રુદ્રાક્ષની માળાથી જાપ કરો.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments