Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિવારની ખુશી માટે વાસ્તુ અપનાવો

Webdunia
N.D
પરિવારમાં ખુશી હોય તો મનુષ્યનુ જીવન વ્યવસ્થિત ચાલે છે. પરિવારમાં ખુશી હોય તો માણસને દાળ-રોટલીમાં પણ પાંચ પકવાનોનો આનંદ મળે છે. વ્યક્તિ બાહ્ય જીવનના વ્યસનો કે કુસંગતમાં અટવાતો નથી. એક ખુશહાલ પરિવાર માણસને ઘર સાથે જોડી રાખે છે. પરિવારમાં પ્રસન્નતા જળવાય રહે તે માટે વાસ્તુ મુજબના કેટલાક ઉપાયો -

- રસોડુ જે ઘરનુ મુખ્ય સ્થાન છે, તેનુ પણ વિશેષ મહત્વ છે. રસોઈ બનાવતી વખતે તમારુ મોઢુ પૂર્વ તરફ રાખશો તો ઘરમાં સૌની પાચનક્રિયા સારી રહેશે, તેવી જ રીતે જમતી વખતે પણ મોઢુ પૂર્વ તરફ રાખવુ જોઈએ
- જો તમારા ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ-પૂર્વ તરફ હોય તો ઘરમાં કોઈકને લાંબી બીમારી રહે છે.
- ઘરની બારીઓમાં ડાર્ક રંગના પડદાં લગાડવાથી ત્વચા સંબંધી બીમારી થતી નથી
- પશ્ચિમ દિશા તરફ જો વધુ પડતી બારીઓ હોય તો ઘરના સભ્યોને શરદી, કફ અને અસ્થમાની બીમારી રહે છે.
- સારી ઉંધ આવે તે માટે બેડરૂમના દક્ષિણ બાજુ મોઢુ રાખીને સૂઈ જાવ
- જો ઘર-આંગણું બાળક વગર સૂનુ હોય તો ઘરના ઉત્તર દિશાવાળા રૂમમાં સૂવાથી આ ઈચ્છા પૂરી થશે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments