Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા ઘરમાં મંદિર ક્યાં બનાવશો?

Webdunia
P.R
જો તમારા ઘરમાં મંદિર અલગ જ રૂમમાં હોય તો સૌથી શ્રેષ્ઠ છે પરંતુ જો આવું ન હોય તો તેને એવા રૂમમાં રાખો જ્યાં તમે સુતા ન હોય.

મંદિર બનાવતી વખતે અને પૂજા કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખો-

* મંદિરને ઉપરથી ગુબંદનો આકાર ન આપતાં સીધુ અને સપાટ બનાવો.

* દેવાલય જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઈશાન ખુણામાં જ બનાવો. જો ઈશાન ખુણામાં શક્ય ન બને તો પૂર્વ કે પશ્ચિમમાં સ્થાપિત કરો.

* મંદિરમાં કુલ દેવતા, દેવી, અન્નપુર્ણા, ગણપતિ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરો.

* કોઈ પણ તીર્થસ્થળોએથી ખરીદેલી મૂર્તિઓને મંદિરમાં ન રાખશો. પારંપરિક મૂર્તિઓની જ પૂજા કરો.

* મૂર્તિઓ કોઈ પણ પરિસ્થિતિમાં ચાર થી પાંચ ઈંચ કરતાં વધારે લાંબી ન હોવી જોઈએ.

* નાચતાં ગણપતિ, તાંડવ કરતાં શિવ, વધ કરતાં કાળી માતા વગેરેની મૂર્તિ અને ફોટાઓ ન રાખશો.

* મહાદેવની લીંગના રૂપમાં આરાધના કરો, મૂર્તિ ન રાખશો.

* પૂજા કરતી વખતે મોઢુ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ.

* દિવો અગ્નિ ખુણામાં જ પ્રગટાવો. પાણીને ઉત્તરમાં રાખો.

* પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો.

* પૂજાના પવિત્ર પાણીને ઘરના દરેક ખુણામાં છાંટો.

* ગળી વસ્તુઓનો ભોગ અવશ્ય ધરાવો.

* ખંડિત મૂર્તિઓનું વિસર્જન કરી દો. વિસર્જન પહેલાં તેમને ભોગ અવશ્ય લગાવો.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments