rashifal-2026

ઘરમાં બારીઓ અને વેન્ટીલેટર

Webdunia
W.D
ઘરમાં બારીઓ અને વેન્ટીલેટરના નિર્માણના મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાં શુધ્ધ વાયુનુ આગમન છે. બારીઓ અને વેન્ટીલેટરનુ નિર્માણ સદા દરવાજાની પાસે જ કરો. દરવાજાની સામે કે તેની બરાબરીમાં બારીઓ હોવાથી ચુંબકીય ચક્ર પૂર્ણ થઈ જાય છે, જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

બારી અને વેન્ટીલેટરના નિર્માણ માટે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ અને શુભ ફળદાયક હોય છે.

વાયુ પ્રદૂષણથી બચવા માટે ઘરમાં શુધ્ધ હવા જે દિશામાંથી પ્રવેશતી હોય તેના વિરુધ્ધ દિશામાં એક્જોસ્ટ ફેન લગાવવો જોઈએ.

સાભાર - ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિમિ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

Show comments