Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બંધ ધડિયાળ મુકવાથી....

Webdunia
N.D
કહેવાય છે કે સમય દરેક વ્યક્તિને માટે અમુલ્ય હોય છે, કારણ કે વીતેલો સમય કયારેય પરત આવતો નથી. જે આજે છે તે કાલે નહી હોય અને જે કાલે હતુ તે આજે નથી હોઈ શકતુ. તેથી જ કહેવાય છે કે .. 'ચલતી કા નામ જીંદગી હૈ' . ઘરની દરેક વસ્તુનુ પોતાનુ એક અલગ મહત્વ હોય છે અને તેના મુજબ તેનો પ્રભાવ અમારા જીવન પર પડે છે. જેમાંથી મહત્વપૂર્ણ વસ્તુ છે ઘડિયાળ. ઘડિયાળ આપણને કાયમ ચાલતા રહેવાનો સંદેશ આપે છે.

એકબાજુ ઘડિયાળ આપણને યોગ્ય સમયની માહિતી આપે છે તે જ રીતે વાસ્તુ મુજબ આપણા પરિવારના સભ્યો પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. ઘડિયાળ પણ વાતાવરણમાં વહેતી સકરાત્મક ઉર્જાને સંકલિત કરે છે. જેનો પ્રભાવ ઘરના સભ્ય પર પડે છે.

બંધ ઘડિયાળને હાનિકારક માનવામાં આવે છે. બંધ ઘડિયાળ નકારાત્મક ઉર્જા વધારે છે અને પોઝીટીવ એનર્જીનો પ્રભાવ ઓછો કરે છે. ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. જો કોઈ ઘડિયાળ બંધ છે તો તેને તરત જ ચાલુ કરો નહિ તો તેને ઘરમાંથી હટાવી દો. ફેંગશુઈની માન્યતા છે બંધ ઘડિયાલથી ઘરમાં ધનની આવક પણ પ્રભાવિત થાય છે. ઘડિયાળ એવી જગ્યાએ લગાવવી જોઈએ જ્યાથી બધાને સહેલાઈથી દેખાય શકે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments