Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં નેગેટિવ શક્તિઓનો પ્રવેશ રોકી શકે છે - એક ચપટી સિંદૂર

Webdunia
મંગળવાર, 29 નવેમ્બર 2016 (00:40 IST)
હિંદૂ ધર્મમાં સિંદૂર પરિણીત હોવાની  નિશાની છે અને પરિણીત મહિલાઓ એમના પતિની લાંબી વય માટે માંગમાં ભરે  છે. માન્યતા છે કે દેવી પાર્વતીએ એમના પતિના માન માટે પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. આથી સિંદૂરને દેવી પાર્વતીનું  પ્રતીક ગણી સુહાગન સ્ત્રી પોતાના માથા પર સજાવે છે અને સદા સુહાગન રહેવાનુ વરદાન દેવી પાસે માંગે છે. 
 
ઘણા લોકો ઘરના મુખ્ય દ્બાર પર સરસવના તલનું  તેલ અને સિંદૂર મિક્સ કરી સ્વાસ્તિક ચિન્હ અને શુભ -લાભ લખે છે . જેથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે . સરસવનુ તેલ શનિ દેવનું  પ્રતિનિધિત્વ કરે છે. તેમને આ ખૂબ પ્રિય છે. ઘરને ખરાબ અસરથી બચાવે  છે. 
 
વાસ્તુ મુજબ મુખ્ય દ્વાર પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નેગેટીવ શક્તિઓ પ્રવેશ નહી કરી શકે  છે અને વાસ્તુદોષ પણ સમાપ્ત થાય છે. 
 

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

Jamnagar News - જામનગરના ધ્રોલમાં સ્કૂલની જૂની બિલ્ડીંગ ધરાશાયી, બે બાળકો દટાયા, એકનું મૃત્યુ

અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા

Weather Gujarat- અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાતીઓ, હીટવેવ-લૂ ની તીવ્રતા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments