Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં આ વસ્તુઓથી આવે છે નિર્ધનતા

Webdunia
સોમવાર, 20 જુલાઈ 2015 (16:33 IST)
ઘરને સુશોભિત કરતા હમેશા ધ્યાન રાખો કે વધારે સામાનથી ન ભરો . વધારેપણું લોકો ઘરને સુંદર જોવાડવા માટે જે પણ વસ્તુ આકર્ષક લાગે છે , એને ઘરમાં સાજાવી લે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેને ઘરમાં સજાવવાથી ઘરના સભ્યોને તન , મન અને ધનનો  નુકશાન પહોંક હે છે. ઘણી વસ્તુઓથી વધારે નકારાત્મક ઉર્જાના સંચાર થાય છે જેને ઘર પરિવારમાં કંગાળી આવી જાય છે. 
 
ફેંગશુઈમાં આ વાત પર ખાસ ધ્યાન આપે છે. અનુપયોગી વસ્તુઓ કબાડ હોય છે. અને કબાડથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો ઉદભવ થાય છે. આથી  ઘરમાં કબાડ હોવું શુભ નહી ગણાય્ આ કારણે ફેંગશુઈ વિદ્ધાન આ વાતની સલાહ આપે છે કે , ઘરમાં ઘડી ,ટીવી  ,વાશિંગ મશીન , માઈક્રોવેવ ઓવન , મિક્સર ફ્રીજ વગેરે કોઈ પણ વસ્તુ ખરાબ હોવાના કારણે ઉપયોગમાં નથી આવી રહી છે. તો એને સુધારીને રાખો અને જો એના સુધાર શક્ય નથી તો એને ઘરથી હટાવી દેવું જોઈએ.
 
ઘરમાં કાંચના તૂટવો જેટલા અશુભ ગણાય છે એનાથી વધારે અશુભ છે એ તૂટેલા કાંચના ટુકડાને ઘરમાં રાખવું. તૂટેલા અરેસા કે બારીને તૂટતા જ એને સુધરાવી લો નહી તો તૂટેલા આ વસ્તુઓ ઘરમાં કર્જ કે હાનિ કરે છે. 
 
ઘડીને સોઈ અને પેડલુમ સકારાત્મક ઉર્જાના સંચાર થાય છે જ્યારે એ ચાલી રહી હોય છે, પણ જ્યારે એ બંદ થઈ જાય છે તે એને નકારાત્મક ઉર્જાના સંચાર થાય છે. ફેંગશુઈ મુજબ અંડાકાર , ગોળ અષ્ટભુજાકાર  અને ષષ્ટભુજાકાર ઘડી ખૂબ શુભ હોય છે. 
 
દેવી દેવતાઓની ફાટેલી જૂની તસ્વીરો કે ખંડિત મૂર્તિઓથી પણ આર્થિક હાનિ થાય છે. આથી એને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. 
 
ઘરમાં કાંટેદાર ઝાડ-છોડ ન લગાડો આથી પારિવારિક સંબંધોમાં પણ કાંટોની ચુભવ થવા લાગે ચે.  

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments