Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમા રાખો ઉમરો

Webdunia
N.D
વાસ્તુની નજરથી જોવા જઈએ તો આપણે જોઈશુ એ આજકાલના જેટલા પણ ઘર બનાવવામાં આવે છે તે સિગલ દરવાજાના હોય છે. ડબલ દરવાજાવાળા ઘર બનવા લગભગ બંધ થઈ ગયા છે. ઘરનુ પ્રવેશ દ્વાર ન તો ડિઝાઈનવાળુ હોય છે ન તો ઘરની બહાર ઉમરો જોવા મળે છે.

તમે મંદિરોમાં જોયુ હશે કે ત્યાં સિંગલ દરવાજો નથી હોતો. કોઈપણ મંદિરમાં સીધો પ્રવેશ નથી કરી શકતા, મંદિરોમાં ઉમરો કે પ્રવેશ દ્વાર ઓળંગીને જ અંદર જવામાં આવે છે.

જો આપણે આપણા ઘરનો મુખ્ય દ્વારને બે પલ્લાવાળુ બનાવીએ અને ઉમરો પણ લગાવીએ તો આપણે અનેક કુપ્રભાવને રોકી શકીએ છીએ. કોઈપણ વ્યક્તિ આપણા ઘરમાં પ્રવેશ કરે તો ઉમરો ઓળાંગીને જ આવી શકે. સીધો ઘરમાં ન પ્રવેશે. પહેલા ઉમરાનુ પૂજન કરવાની પ્રથા હતી. તેથી આપણે પણ આપણા ઘરમાં ઉમરો બનાવી લઈએ તો ઘણા અશુભ પરિણામથી બચી શકાય છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments