Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશજીની મૂર્તિ ઘર માટે શુભ

Webdunia
P.R
શાસ્ત્રો મુજબ પ્રથમ પૂજ્ય શ્રી ગણેશને પરિવારના દેવતા માનવામાં આવે છે. કુટુંબની કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે ગણેશજીની આરાધના શ્રેષ્ઠ ઉપાય છે. અહી વાસ્તુમાં પણ શ્રી ગણેશની પ્રતિમાને વાસ્તુદોષ દૂર કરવાનો અચૂક ઉપાય બતાવવામાં આવ્યો છે.

વાસ્તુ મુજબ ઘરમાં વિધ્ન વિનાશક શ્રી ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યા ગણેશજીની મૂર્તિ રહે છે એ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ સક્રીય નથી થઈ શકતો, આ ઉપરાંત ઘરની આજુબાજુ નકારાત્મક ઉર્જા પણ પોતાનો પ્રભાવ નથી બતાવી શકતી. ગણેશજીની મૂર્તિના શુભ પ્રભાવથી પરિવારના બધા સભ્યોને સ્વાસ્થ્ય લાભ મળે છે અને બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

ઘરમાં ગણેશની મૂર્તિ ક્યા રાખવી જોઈએ ? આ સંબંધમાં વાસ્તુ મુજબ તેમની મૂર્તિ ઈશાન કોણ(ઉત્તર-પૂર્વ)માં લગાવવી જોઈએ. નૈઋત્ય કોણ(દક્ષિણ-પશ્ચિમ)માં શ્રી ગણેશની મૂર્તિ શુભ પ્રભાવ નથી આપતી.

ઘરના પૂજા સ્થળ પર ગણેશજીના ડાબા હાથની તરફ સૂંઢ વાળી મૂર્તિ ખૂબ જ શુભ મનાય છે. ઘરમાં જ્યા વાસ્તુ દોષ હોય ત્યા સિંદૂરથી સાથિયાનુ નિશાન બનાવો. સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ કે તેમનુ પ્રતિક ચિન્હ સ્વસ્તિક(સાથિયો) બનાવો.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments