Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU:આ કામને ઘરમાં થતું જોવાય તો થઈ જાઓ સાવધાન

Webdunia
સોમવાર, 1 મે 2017 (17:47 IST)
વાસ્તુ મુજબ કહેવાય છે કે જો ઘરમાં આ કામ થતા જોવાય તો તેના ઉપાય કરવા જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં આ સંકેત સહી નહી ગણાય છે . તેથી સમય રહેતા તેને જોઈને તરત સાવધાન થઈ જવા જોઈએ અને તેના ઉપાય કરવા જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી જ વાત જે વાસ્તુ હોસાબે યોગ્ય નહી ગણાય છે. 
.વાસ્તુ મુજબ અચાનક ઘરમાં કાળા ઉંદરની સંખ્યા વધી જતા આ વાતની તરફ સંકેત આપે છે કે કોઈ નુકશાન થઈ શકે છે. 
 
. જો બારણા અલમારી કે બારીમાં ઉઘઈ લાગી ગઈ હોય કે પછી મધુમાખીઓએ છત્તો બનાવી લીધું હોય તો તેને શુભ નહી ગણાય છે. તેનાથી ઘરના માલિકને પરેશાની ઉઠાવી પડે છે. 
 
. લાલ કીડીઓ - વાસ્તુ મુજબ ઘરમાં કાળી કીડી આવી જાય તો ઘરમાં બરકત આવે છે પણ જો ઘરમાં લાલ કીડીઓ આવી જાય તો કહેવાય છે કે આ કોઈ હાનિના સૂચક છે . તેથી આવું થતા  તરત સાવધાન થઈ જવું જોઈએ. 
 
વાસ્તુ મુજબ ઉત્તર દિશાને બહુ જ શુભ ગણાયું છે. કહેવાય છે કે જો ઘરની ઉત્તર દિશા સાફ-સુથરી હોય તો ઘરમાં ધન આગમન હોય છે. પણ જો ઘરની ઉત્તર દિશા ખાલી હોય છે તો આ યોગ્ય નહી ગણાય. 
 
 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments