rashifal-2026

જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી આ વાસ્તુદોષ ? હોય તો આ રીતે દૂર કરો

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2015 (11:18 IST)
ઘરમાં હંમેશા અશાંતિ બની રહે છે કે ઘરમાં બરકત નથી રહેતી ? શુ આ બધી સમસ્યાઓ તમારા ઘરના વાસ્તુદોષને કારણે તો નથી. જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ સમસ્યા છે તો ગભરાવવાની કોઈ વાત નથી. આજે અમે તમને વાસ્તુદોષના કેટલાક ઉપાય બતાવી રહ્યા છે. જેને તમે ઘરમાં તોડફોડ કર્યા વગર જ દૂર કરી શકો છો અને વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. 
 
જો તમને લાગે છેકે તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો સૌ પહેલા આ વાતની તપાસ કરો કે તમારા ઘરમાં દરવાજા અને બારીઓ વિષમ સંખ્યામાં તો નથી. જો આવુ છે તો કોઈ એક દરવાજો કે બારીને બંધ કરી દો અને તેની સંખ્યાને સમ કરી દો. 
 
જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ મુશ્કેલી છે તો તમે તમારા ઘરના મુખ્ય ગેટ પર એક સ્વસ્તિક બનાવીને લગાવી દો. જો તેનો રંગ લાલ કે સિંદૂર રંગનો છે તો વધુ ફાયદાકારી રહે છે. 
 
આપણે ઘરનો ફાલતૂ સામાન કે જૂતા ચપ્પલ ઘરની સીઢીયો નીચે મુકી દઈએ છીએ જે વાસ્તુ મુજબ ઠીક નથી. તેથી વાસ્તુ મુજબ ક્યારેય પણ ઘરની સીડીઓની નીચે ફાલતૂ સામાન ન મુકો અને ઘરની સીડીઓના શરૂઆત કે અંતમાં કોઈ દરવાજો બનાવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

India-US Trade Deal: કારથી લઈને કપડાં સુધી, ટેરિફમાં 32% રાહતથી ભારતના કયા ક્ષેત્રોને થશે સૌથી વધુ ફાયદો?

Trump Tariff India - ટ્રમ્પે ભારત પર લગાવેલ ટેરીફ 25% થી ઘટાડીને 18% કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત

Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?

Show comments