Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu tips- આ દિશામાં હોય મંદિર , તો ઘરમાં થાય છે કલેશ

Webdunia
ગુરુવાર, 17 માર્ચ 2016 (17:30 IST)
વાસ્તુશાસ્ત્રી પૂજા ઘરને ભવનના ઉત્તરાને પૂર્વ દિશાઓના મધ્ય ભાગમાં ઈશાન કોણમાં સ્થાનાંતરિત કરવાની સલાહ આપે છે. અને જરૂર પડ્તા પર ખૂબ તોડ ફોડ પણ કરાવે છે. આ સહી છે કે ઈશાન કોણમાં પૂજાના સ્થાન હોવું અત્યંત શુભ હોય છે. કારણકે ઈશાન કોણના સ્વામી ગ્રહ ગુરૂ છે . અહીં ઘરની કઈ દિશામાં પૂજ સ્થાનના શું પ્રભાવ પડે છે એના વિવરણ અહીં પ્રસ્તુત છે . ઈશાન કોણમાં પૂજાના સ્થાન હોવાથી પરિવારના સભ્ય સાત્વિક વિચારના હોય છે. એના સ્વાસ્થય સારું રહે છે અને એમની ઉમ્ર વધે છે. 

પૂર્વ દિશા- આ દિશામાં પૂજાના સ્થાન હોવાથી ઘરના મુખિયા સાત્વિક વિચારોવાળા હોય છે અને સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ મેળવે છે. 
આગ્નેય આ કોણમાં પૂજાના સ્થાન હોવાથી ઘરના મુખિયાને લોહીમાં ખરાબીની શિકાયત હોય છે . એ ખૂબ ગુસ્સા વાળા હોય છે પણ એને નિર્ભીકતા હોય છે એ દરેક કાર્યના નિઋનય પોતે લે છે. 

દક્ષિણ  દિશા- આ દિશામાં પૂજા ઘર હોવાથી એમાં સૂતા પુરૂષ જિદ્દી , ગુસ્સા વાળા અને ભાવના પ્રધાન હોય છે. 
નેઋત્યકોણ - જેના ઘરમાં નેઋત્ય કોણમાં પૂજા ના સ્થાન હોય છે એમાં રહેતાને પેટ સંબંધી કષ્ટ રહે છે. સાથે જ વધારે લાલચી સ્વભાવના હોય છે. 
 

પશ્ચિમ દિશા - આ દિશામાં પૂજાઘર હોવાથી ઘરના મુખિયાના ધર્મના ઉપદેશ તો આપે છે પણ ધર્મની અવગનના પણ કરે છે. એ ખૂબ લાલચી હોય છે અને ગૈસ પીડિત રહે છે. 
વાયવ્ય કોણ- આ  કૉણમાં પૂજાઘર હોય તો ઘરના મુખિયા યાત્રાના શોકીન હોય છે. એના મન અશાંત રહે છે અને કોઈ બીજી સ્ત્રીના સાથે સંબંધના કારણે બદનામી પણ હોય છે. 
ઉત્તર દિશા- આ દિશામાં પૂજા ઘર હોય તો ઘરના મુખિયાના સૌથી નાનું ભાઈ બેન દીકરો કે દીકરી ઘણા વિષયોની વિદ્ધાન હોય છે. બ્ર્હ્મ સ્થળ ઘરના મધ્યમાં પૂજા સ્થાન હોવું શુભ હોય ચે . આથી આખા ઘરમાંસ સકારાત્મક ઉર્જાના પ્રસાર હોય છે. 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments