Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં ક્યાં અને કેવી રીતે રાખશો અરીસો

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2015 (17:04 IST)
અરીસા , જેના વગર તમારી સુંદરતા અધૂરી છે સમજો- એ અરીસો જ છે , જે તમારી સુંદરતાને કોનફીડેંસના સાથે જોડી રાખે છે . પણ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યુ  છે કે અરીસો યોગ્ય  દિશા અને યોગ્ય  સ્થિતિમાં હોય તો ફાયદા અને ન હોય તો નુકશાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ..  
 
* તમે જ્યાં રહી રહ્યા હોય જ્યાં તમારા ઑફિસ હોય ત્યાં ઉતર પૂર્વ દિશામાં અરીસો  લગાવવો  જોઈએ. તમે જોશો કે આવકમાં વૃદ્ધિ તો શરૂ થશે જ સાથે  જ કમાણીના રસ્તામાં આવતા અવરોધો પણ દૂર થશે. 
 
* અરીસો લગાવતી વખતે  એ  જરૂર ધ્યાન રાખો  કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું  પ્રતિબિંબ નજર આવી રહ્યુ  હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. 
 
* ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં ચારેબાજુ અરીસો  ન લગાવવો  જોઈએ. આવી વ્યવ્સ્થા ઘરના લોકોને અસંમજસમાં નાખે છે. 
* જો ઘરમાં કોઈ ભાગ એવો હોય , જ્યાં અધારું જ રહે છે તો આવી જ્ગ્યાએ ગોળ અરીસો  લગાવીને રાખો. આ નેગેટિવ એનર્જીને ભગાડવાની ક્ષમતા રાખે છે.  
 
* જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
* કહેવાય  છે કે અરીસો  જેટલો મોટું હોય એ સારું. ઘરમાં અરીસાની સંખ્યા કેટલી પણ હોય ! પણ અરીસાના ઘણા બધા ટુકડા એક્સાથે ન રાખવા જોઈએ. કારણકે એ અરીસામાં તમારુ  શરીર ખંડીત નજર પડશે એ સારું  નહી કહેવાય. 
 
* વાસ્તુ શાસ્ત્ર મુજબ અરીસાને ઢાંકીને રાખવો  જોઈએ. સારું રહેશે  કે અરીસો તિજોરીની અંદર ફિટ કરાવો . 
 
* અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો  કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે. 
 
* ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય. આવા અરીસા નેગેટિવ એનર્જી આપે છે. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments