Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂતા સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે ભારે

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (13:38 IST)
સૂતા સમયે આ વતાનો જરાય પણ નહી લાગતું કે અમે કઈ ભૂલો કરી રહ્યા છે. જેનાથી અમારું સ્વાસ્થયમાં પણ પ્રભાવ પડી શકે છે. અમારી નાની-નાની ભૂલ અમારા માટે ભારે પડી શકે છે. પણ અમે આ વાતોથી અજાણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવાના કેટલાક નિયમ જણાવ્યા છે. જેનો પાલન ન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
1. જ્યારે પણ અમે સૂઈએ તો એક વાતનો ધ્યાનના રહેવું કે બેડના વચ્ચે કોઈ પણ ઈલેક્ટ્રિક ઉપકરણ, પંખો વગેરે ના રાખવું. આવું કરવાથી પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. જો તમને તેનાથી બચવા ઈચ્છો છો તો સૂતા સમયે આ વસ્તુઓને દૂર રાખો. 
 
2. માથાની નીચે, બેડના પાછળ કે પછી સામે મૂકવાથી તમે હમેશા તનાવમાં રહેશો જેના કારણે તમે કોઈ પણ કામ યોગ્ય રીતે નહી કરી શકશો અને તમે શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. જો તમે પણ તમારા રૂમમાં ઘડી લગાવા ઈચ્છો છો તો જમણા કે ડાબી તરફ લગાવો. આ શુભ ગણાય છે. 
 
3. વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે તમારા બેડરૂમમાં ક્યારે પણ મંદિર કે પછી કોઈ પૂર્વજની ફોટા ન લગાવું. તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે. 

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

Jamnagar News - જામનગરના ધ્રોલમાં સ્કૂલની જૂની બિલ્ડીંગ ધરાશાયી, બે બાળકો દટાયા, એકનું મૃત્યુ

અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા

Weather Gujarat- અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાતીઓ, હીટવેવ-લૂ ની તીવ્રતા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments