Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના દિશા દોષ થશે દૂર, વાસ્તુ બોલશે તથાસ્તુ !

Webdunia
મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (14:41 IST)
એવુ કહેવાય છે કે જે ઘરમાં તમે રહો છો એ ઘરનુ વાસ્તુ દેવતા તમારા દ્વારા બોલેલ દરેક વાક્ય પછી 'તથાસ્તુ' કહે છે. એવુ કહેવાય છે કે ઘરમાં ક્યારેય અપશબ્દનો પ્રયોગ ન કરો. ઘરમાં સદૈવ સકારાત્મક વાત કરો. તેનાથી શાંતિ વધવા ઉપરાંત ઘરના લોકોનો સકારાત્મક વિકાસ થાય છે. 
 
- ફેંગશુઈની માન્યતા મુજબ ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મધુર ઝંકાર આપનારી વસ્તુને ઘરના પ્રવેશ દ્વાર પર ટાંગી શકો છો. એ વાંસને પણ હોઈ શકે છે. જેમાં પાચથી વધુ દંડીઓ હોવી જોઈએ. (જેવી કે ફેંગશુઈ બેલ) 
 
- મધુર સંગીત ઉત્પન્ન કરનારી ઘડિયાળ ઘરમાં ઉર્જાનું સંતુલન બનાવે છે. આવામાં ઘડિયાળ ઘરની બહાર કે ગેલેરીમાં ન લગાવવી જોઈએ. 
 
- ભગવાનના ફોટા રહેઠાણ અને વ્યવસાયિક સ્થાન બંને જગ્યાએ મુકવા જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
- અઠવાડિયાના કોઈ એક દિવસ ઘરની સાફ સફાઈ કર્યા પછી એક બાલ્ટી પાણીમાં થોડી ખાંડ અને દૂધ નાખીને કુશથી તેનો છંટકાવ આખા ઘરમાં કરો. છેવટે બાકી બચેલા પાણીને દરવાજાની બંને બાજુ થોડુ થોડુ નાખી દો. તેનાથી વાસ્તુ શુદ્ધિ થાય છે. તેના બદલે ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરી શકો છો. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments