Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu-માનસિક રૂપથી અશાંત અને ઉદાસ રહે છે આવા ઘરની મહિલાઓ

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2017 (17:32 IST)
1. જે ઘરની આગળનો ભાગ તૂટેલો હોય , પ્લાસ્ટર ઉખડેલો હોય કે સામેની દીવારમાં દરાર ,ટૂટી-ફૂટી કે કોઈ પ્રકારથી પણ ખરાબ થઈ રહ્યા હોય તે ઘરની માલકિન નો સ્વાસ્થય ખરાબ રહે છે તેને માનસિક અશાંતિ રહે છે અને હમેશા અપ્રસન્ન ઉદાસ રહે છે. 
 
2  જે ઘરમાં પૂજા કક્ષનો ઉપયોગ બેડરૂમ   માટે પણ કરાય છે. ત્યાં સૂતી મહીલાઓ ધાર્મિક પ્રવૃતિની હોય છે ,પણ વગર કારણે વાદ-વિવાદ કરે છે ,પર તે સારી બચત કરી લે છે. 
 
3. જેના ઘરમાં પૂજા કક્ષનો ઉપયોગ બેડરૂમ માટે હોય છે કે બેડરૂમના એક ખૂણામાં પૂજા રૂમ બનેલો હોય છે. તેમાં ઉંઘતી મહિલા ધાર્મિક હોય છે. પરંતુ તેની દીકરીના લગ્નમાં મુશ્કેલીઓ આવાને કારણ મોડું થાય છે. 
 
  

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments