Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ એવું અરીસો કરે છે આર્થિક પરેશાની દૂર

Webdunia
મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (18:51 IST)
વાસ્તુ મુજબ ઘણા ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવે છે . આ ઉપાયોને કરીને લોકો ઘરમાં આવી રહી પરેશાનીઓ પણ દૂર કરે છે. આમ તો વાસ્તુશાસ્ત્રમાં અરીસો પણ એક જુદુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલાક એવા ટિપ્સ જણાવ્યા છે. જેના પ્રયોગથી વાસ્તુદોષ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય .
 
1. વાસ્તુશાત્ર મુજબ અરીસાને ઉન્નતિ અને લાભ માટે ઘરના ઉત્તર અને પૂર્વી દીવાલ પર લગાડવા જોઈએ. તેનાથી આર્થિક  નુકશાન નહી હોય અને ધનમાં વૃદ્ધિ હોય છે . 
 
2. વાસ્તુ મુજબ કહેવાય છે કે અરીસા જેટલું હળવું અને મોટું હોય છે તેટલું ફાયદાકારી હોય છે. 
 
3. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરના બારણાના સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક પરેશાની પણ હોય છે. 
 
4. બેડરૂમના બારણાના સામે દર્પણ અરીસો લગાવું જ્યાં લાભપ્રદ હોય છે ત્યાં મુખ્યદ્વારાના સામે અરીસો લગાવવાની ભૂલ ન કરવી તેનાથી હાનિ હોય છે. 

સંબંધિત સમાચાર

રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂઃ પદ્મિનીબાની ગેરહારજરીમાં નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન

Weather updates Gujarat- આકરી ગરમીનો - તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ

30 વર્ષની વય વટાવી ચૂકેલી ગર્ભવતી મહિલાની સારવાર કરવાની ડોક્ટરે ના પાડી, આવું કારણ આપ્યું, ઓનલાઈન થઈ ચર્ચા

GSEB 12th Result 2024- ગુજરાત બોર્ડનું 12મું પરિણામની તારીખ જાહેર, અહીંથી ચેક કરો

ગેસ ગળતરના 3 શ્રમિકોના મોત, ગૂંગળામણથી બની દુર્ઘટના

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા થશે

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે

17 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

16 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

આગળનો લેખ
Show comments