Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્ર મુજબ આ 10 કારણોને લીધે ઘરમાં ધનની બરકત રહેતી નથી

Webdunia
બુધવાર, 15 જૂન 2016 (13:46 IST)
કમાણીમાં બરકત હોવી ખૂબ જરૂરી છે. એટલે તમારી પૈસા રહેવા જોઈએ. જો પૈસા નહી બચી ન રહ્યા હોય  તો વાસ્તુ મુજબ તમારા ઘરમાં આ 10 દોષ હોઈ શકે છે જેને તમારે દૂર કરવા જોઈએ. 
 

ઘરના ઉત્તર પૂર્વ એટલેકે ઈશાન ખૂણામાં ડસ્ટબીન કે કચરો ન રાખો. અહીં ગંદગી થવાથી ધનનો  નાશ થતો રહે છે. 
નળથી પાણી ટપકતું રહેવું વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકશાનનું  મોટું કારણ ગણાય છે જેને  ખૂબ ઓછા લોકો જાણે  છે વાસ્તુના નિયમ મુજબ નળમાંથી પાણીના ટપકવું ધીમે-ધીમે ખર્ચના સંકેત આપે છે આથી બરકત રહેતી નથી. 
 

પશ્ચિમ દિશામાં રસોડુ રહેવાથી ધનનું  આગમન સારું રહે છે પણ બરકત રહેતી નથી એટલે કે ધન જેમ આવે છે તેમ ખર્ચ પણ થઈ જાય છે. 
ઘરનો  ઢાળ જો ઉત્તર પૂર્વમાં ઉંચો  છે તો ધનના આગમનમાં અવરોધ આવે છે અને આવક કરતા ખર્ચ વધે છે. 
શયનકક્ષના રૂમમાં પ્રવેશ દ્વારના સામે વાળી દીવારના ડાબા ખૂણા ધાતુની કોઈ વસ્તુ લટકાવી રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિના ક્ષેત્ર હોય છે  આ દિશામાં દીવારમાં દરારો હોય તો  એની મરમ્મત કરાવી લો. આ દિશામાં કાપ હોવા પણ આર્થિક નુકશાનના કારણ હોય છે. 
મકાનકે ઢાળ ઉત્તરપશ્ચિમમાં નીચા હોય તો પણ બરકત નહી થાય છે. એટલે કે ઘરના ઉત્તર પૂર્વમાં ઢાળ હોવા જોઈએ. અને પાણીના નિકાસ હોવા જોઈએ. ઉત્તર પશ્ચિમના ભાગ ઉંચા હોવા જોઈએ. 
ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી કે અલમારી જેમાં ધન રાખે છે એ ને દક્ષિણની દીવારથી લગાવીને આ રીતે રાખો કે એમના મુખ ઉત્તરની તરફ હોય્ 
તૂટા બેડ  અને પલંગ ઘરમાં નહી રાખવા જોઈ આથી આર્થિક લાભમાં કમી આવે છે અને ખર્ચ વધે છે ઘરની છત પર કે સીઢીના નીચે કબાડ જમા કરીને રાખવાથી પણ ધનના નુકશાન થાય છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments