Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

વાસ્તુ
Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (13:43 IST)
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની તેમની એનર્જી હોય છે. જે અમારા દ્વારા ઉપયોગ કરાતી વસ્તુઓને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી કેટલીક વસ્તુઓ હોય છે બીજાની જે અમે ઉપયોગ નહી કરવી જોઈએ. તેનાથી તમને દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની પથારી પર નહી સોવું જોઈએ. કહેવાય છે કે તેનાથી વાસ્તુ દોષ હોય છે. તેનાથી તે માણસને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
2. વાસ્તુશાસ્ત્રમાં હાથમાં પહેરાતી ઘડીયાલ પણ કોઈને નહી પહેરવી જોઈએ. તેનાથી તમારા કામમાં અસફળતા અને આર્થિક નુકશાન નો સામનો કરવું પડી શકે છે. 
 
3. આમ તો કોઈના રૂમાલનો પણ ઉપયોગ નહી કરવું જોઈ. તેનાથી બે લોકોના વચ્ચે ઝગડો અને તનાવ થઈ જાય છે. ત્યાં જ બીજાના કપડા પણ નહી પહેરવા જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

10 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા, જલ્દી જ મળશે ખુશ ખબર

આગળનો લેખ
Show comments