rashifal-2026

રાત્રે ભૂલથી પણ ન મુકશો માથા પાસે આ વસ્તુ

Webdunia
રવિવાર, 30 જૂન 2019 (10:21 IST)
વાસ્તુ શાસ્ત્ર મુજબ રાત્રે સૂતી વખતે કેટલીક વસ્તુઓ ખુદથી દૂર રાખવી જોઈએ. જો એવુ ન કરવામાં આવે તો આ વાત અનેક રીતે શારીરિક અને માનસિક પરેશાનીઓનુ કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો એ કંઈ 5 વસ્તુ છે જે માથા પાસે સૂતી વખતે ન મુકવી જોઈએ. 
1. પર્સ - રાત્રે સૂતી વખતે પર્સ કે પોકેટ ક્યારેય માથા પાસે મુકીને ન સુવુ જોઈએ.  આવુ કરવાથી મનુષ્ય દરેક સમયે પૈસા અંગે જ વિચારતો રહે છે. અને ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. 
 
2. ઘડિયાળ મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ - કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેઝેટને માથા પાસે મુકીને ન સુવુ જોઈએ. આવુ કરવાથી વ્યક્તિને કારણ વગર માનસિક તનાવ થઈ શક છે. 
 
3. કોઈ ભયાનક ફોટો કે શોપીસ - સૂતી વખતે કોઈ ડરામણી ફોટો કે શોપીસ પણ માથા પાસે ન મુકવુ જોઈએ. આવુ કરવાથી તમે તનાવ અને નેગેટિવ થોટ્સનો શિકાર થઈ શકો છો. 
 
4. પુસ્તક કે છાપુ - માણસ પોતાના તકિયા નીચે છાપુ કે મેગેઝીન જેવી કોઈપણ વાંચવાની વસ્તુઓ ન મુકવી જોઈએ. આ વસ્તુઓ સૂતી વખતે માથા પાસે મુકવાથી વ્યક્તિનુ જીવન પ્રભાવિત થાય છે. 
 
5. જૂતા ચપ્પલ - સૂતી વખતે ક્યારેય પણ ભૂલથી પણ આપણા માથા પાસે કે બેડ નીચે મન મુકવા જોઈએ. આવુ કરવાથી વ્યક્તિનુ આરોગ્ય અને ધન બંને પર જ નેગેટિવ ઈફ્કેટ પડી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સિહોરમાં એક ચાલતી બાઇકમાં વિસ્ફોટ થયો, જે RDX બ્લાસ્ટ હોવાની શંકા છે, બાઇક સવારના ટુકડા ટુકડા

બે વર્ષનો અતૂટ પ્રેમ, ત્યારબાદ ભવ્ય લગ્ન... પરંતુ તેઓ માત્ર 24 કલાક પછી જ અલગ થઈ ગયા, ચોંકાવનારું કારણ બહાર આવ્યું!

"એન્ટીબાયોટિક્સ ફાયદાકારક સાબિત થઈ રહ્યા નથી," "મન કી બાત" માં પીએમ મોદીએ શું કહ્યું તે વાંચો

ઉન્નાવ બળાત્કાર પીડિતા જંતર-મંતર પહોંચી, ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

બે પતિ, એક કેસ અને 17 વર્ષ રાહ જોવી. અચાનક, કોર્ટરૂમમાં પળો પલટી ગઈ. એક મહિલાના સપના કેવી રીતે ચકનાચૂર થઈ ગયા.

આગળનો લેખ
Show comments