Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે ભૂલથી પણ ન મુકશો માથા પાસે આ વસ્તુ

Webdunia
રવિવાર, 30 જૂન 2019 (10:21 IST)
વાસ્તુ શાસ્ત્ર મુજબ રાત્રે સૂતી વખતે કેટલીક વસ્તુઓ ખુદથી દૂર રાખવી જોઈએ. જો એવુ ન કરવામાં આવે તો આ વાત અનેક રીતે શારીરિક અને માનસિક પરેશાનીઓનુ કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો એ કંઈ 5 વસ્તુ છે જે માથા પાસે સૂતી વખતે ન મુકવી જોઈએ. 
1. પર્સ - રાત્રે સૂતી વખતે પર્સ કે પોકેટ ક્યારેય માથા પાસે મુકીને ન સુવુ જોઈએ.  આવુ કરવાથી મનુષ્ય દરેક સમયે પૈસા અંગે જ વિચારતો રહે છે. અને ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. 
 
2. ઘડિયાળ મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ - કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેઝેટને માથા પાસે મુકીને ન સુવુ જોઈએ. આવુ કરવાથી વ્યક્તિને કારણ વગર માનસિક તનાવ થઈ શક છે. 
 
3. કોઈ ભયાનક ફોટો કે શોપીસ - સૂતી વખતે કોઈ ડરામણી ફોટો કે શોપીસ પણ માથા પાસે ન મુકવુ જોઈએ. આવુ કરવાથી તમે તનાવ અને નેગેટિવ થોટ્સનો શિકાર થઈ શકો છો. 
 
4. પુસ્તક કે છાપુ - માણસ પોતાના તકિયા નીચે છાપુ કે મેગેઝીન જેવી કોઈપણ વાંચવાની વસ્તુઓ ન મુકવી જોઈએ. આ વસ્તુઓ સૂતી વખતે માથા પાસે મુકવાથી વ્યક્તિનુ જીવન પ્રભાવિત થાય છે. 
 
5. જૂતા ચપ્પલ - સૂતી વખતે ક્યારેય પણ ભૂલથી પણ આપણા માથા પાસે કે બેડ નીચે મન મુકવા જોઈએ. આવુ કરવાથી વ્યક્તિનુ આરોગ્ય અને ધન બંને પર જ નેગેટિવ ઈફ્કેટ પડી શકે છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments