Biodata Maker

વાસ્તુ ટીપ્સ - દુકાન કે ઑફિસ માટે વાસ્તુ ટીપ્સ

Webdunia
સોમવાર, 28 ડિસેમ્બર 2015 (17:04 IST)
1. વાસ્તુ શાસ્ત્ર મુજબ દુકાન કે  શેરૂમ ના મુખ્ય બારણો જો પૂર્વ કે ઉત્તર દિશાની તરફ હોય તો આ વ્યાપાર માટે લાભકારી ગણાય છે. જો પૂર્વ કે ઉત્તર તરફ બનાવું શક્ય ન હોય તો દુકાનના મુખ પશ્ચિમ તરફ પણ કરી શકાય છે. 
 
2. દુકાનની અંદર બિક્રીના સામાન રાખવા માટે સેલ્ફ , અલમારી શોકેસ અને કેશ કાઉંટર દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બનાવું સારું ગણાય છે. 
 
3. દુકાનના ઈશાન કોણમાં મંદિર કે ઈષ્ટદેવની ફોટો લગાવી શકાય છે . આ સિવાય આ ભાગમાં પીવાના પાણી પણ રાખી શકાય છે. 
 
4. વાસ્તુ શાસ્ત્ર મુજબ વિજળીના ઉપકરણોને રાખવા કે સ્વિચ બોર્ડ લગાવા માટે દુકાન કે દક્ષિણ પૂર્વ ભાગને ઉચિત ગણાય છે. 
 
5. દુકાનના કાઉંટર પર ઉભા વિક્રેતાના મુખ પૂર્વની તરફ અને ગ્રાહકના મુખ દક્ષિણ કે પશ્ચિમની તરફ હોવું સારું ગણાય છે. 
 
6. વાસ્તુ શાસ્ત્ર મુજબ શોરૂમ કે દુકાનના કેશબાક્સ હમેશા દક્ષિણ અને પશ્ચિમ દીવાલના સહારે હોવા ઉપયુક્ત ગણાય છે. 
 
7. વાસ્તુ શાસ્ત્ર મુજબ દુકાનના માલિક કે મેનેજરને દુકાનના દક્ષિણ પશ્ચિમ દિશામાં બેસવા જોઈએ. 
 
8. દુકાનના કેશ કાઉંટર માલિક કે મેનેજરના સ્થાન પર કોઈ બીમ ના હોય આ વાસ્તુ શાસ્ત્રની દ્ર્ષ્ટિથી સારું ગણાય છે. 
 
 
 
 
 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Heavy Rainfall Alert - હવામાન વિભાગે આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી

નામ પૂછ્યું... અને 16 સેકન્ડમાં 40 વાર છરીના ઘા ઝીંક્યા! માસ્ક પહેરેલા માણસોએ ઘરે પરત ફરી રહેલા શિક્ષક પર હુમલો કર્યો...

Baramati Plane Crash- અજિત પવારના વિમાનના સહ-પાયલટનું 25 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું. જાણો કેપ્ટન શાંભવી પાઠક કોણ હતા

77 મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, દિલ્હીમાં ફરજના માર્ગ પર ગુજરાત ફરી એકવાર ચમક્યું. ગુજરાતના કોષ્ટકો

Show comments