Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - એક વાડકી પાણીથી દૂર થઈ શકે છે ઘરની નેગેટિવિટી

Webdunia
મંગળવાર, 12 જૂન 2018 (10:48 IST)
જો કોઈ વ્યક્તિને ઘરની નકારાત્મકતાને કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો જ્યોતિષ અને વાસ્તુમાં બતાવેલ ઉપાય કરવાથી લાભ મળી શકે છે. વેબદુનિયા  વાસ્તુ શાસ્ત્ર નકારાત્મકતા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. 
 
વેબદુનિયાના વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જાણો ઘરની નેગેટિવિટી દૂર કરવાના ઉપાય.. 
 
પ્રથમ ઉપાય - રોજ સવારે એક વાડકી પાણીને સ્વચ્છ કરી તેમા પાણી ભરો અને તેમા તુલસીના પાન નાખી દો. ત્યારબાદ આ પાણીને ઘરમાં ખૂણે ખૂણે છાંટો. આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા રહેવુ જોઈએ તુલસીના પાણીથી ઘરની નકારાત્મકતા ખતમ થઈ શકે છે અને વાતાવરણ પવિત્ર થઈ શકે છે. વિષ્ણુ મંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય. વેબદુનિયા
 
બીજો ઉપાય - જો ઘરના કોઈ સભ્યને ખરાબ સપના સતાવે છે તો સૂતા પહેલા રૂમમાં ઘી માં કપૂર નાખીને પ્રગટાવવો જોઈએ. આવુ કરવાથી રૂમની નેગેટિવિટી ખતમ થાય છે અને ઉંઘ સારી આવે છે. ખરાબ સપનાનો ભય નથી રહેતો. વેબદુનિયા
 
ત્રીજો ઉપાય - રાત્રે સૂતી વખતે ઘરના દરેક ખૂણામાં થોડુ આખુ મીઠુ મતલબ મીઠાના ગાંગડા કાંચની વાડકી કે કોઈ અન્ય વાસણમાં ભરીને મુકી દો. વેબદુનિયા  સવારે ઉઠ્યા પછી મીઠાને એકત્ર કરીને પાણીમાં વહાવી દો.  આ ઉપાય રોજ કરવાથી મીઠુ આખા ઘરની નકારાત્મકતા ગ્રહણ કરી લે છે અને સકારાત્મકતા વધારે છે. 
 
ચોથો ઉપાય - રોજ સવાર-સાંજ ઘરમાં પૂજા કરતી વખતે શંખ અને ઘંટી જરૂર વગાડો. શંખમાં પાણી ભરીને આખા ઘરમાં છાંટો.  ઘરમાં શંખનુ પાણી છાંટવાથી નેગેટિવિટી ખતમ થાય છે અને દૈવીય શક્તિઓનો વાસ થાય છે. વેબદુનિયા
 
સૂચના - આ આર્ટીકલની સામગ્રી કોપીરાઈટ છે. કોઈપણ અન્ય વેબસાઈટ પર જો કોપી કરેલ જોવામાં આવશે તો વેબદુનિયા તરફથી કોપીરાઈટનો કેસ કરવામાં આવશે. 

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments