Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - જો હાથમાં પૈસા નથી ટકતા તો કરો આ ઉપાય અને બની જાવ માલામાલ

Webdunia
મંગળવાર, 9 મે 2023 (11:31 IST)
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ કેટલાક એવા ઉપાયો વિશે જેમને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો.  અનેકવાર ખૂબ મહેનત કરવા પર પણ પૈસા ટકતા નથી. આવુ કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ બની શકે છે.  
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર પૂર્વ દિશા ધન આગમનની દિશા હોય છે અને જો આ દિશામાં ભારે સામાન મુક્યો હોય કે પછી આ દિશામાં ખૂબ ગંદકી રહેતી હોય તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  ઘરમાં ઘન આગમનની ગતિ ધીમી થઈ જાય છે. 
 
આ  જ રીતે જો  ઉત્તર-પૂર્વ દિશામાં દરેક સમયે અંધારુ રહેતુ હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા અજવાળુ હોવુ જોઈએ.  બીજી બાજુ દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો કે તિજોરી હશે તો પૈસા અને આયુષ્ય નુ નુકશાન થવાનો ભય નુકશાન કરાવનારુ માનવામાં આવે છે.  
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments