Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu- પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે

Vastu tips For Money
Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (17:50 IST)
જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી લે છે પણ મકાન સરળતાથી નહી મળતું . આ ઉપાયથી તમારું ઘર બનાવાના રસ્તા સરળ થશે. 
* રોજ સવારે સ્નાન કરી ગણેશજીને એક લાલ ફૂલ ચઢાવો 21 દિવસ સુધી મંદિર કે ઘર પર ગણેશજીથી સમસ્યા માટે પ્રાર્થના કરો. 
 
* 5 મંગળવાર ગણેશ મંદિરમાં ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો. 
 
* કોઈ પણ મંદિરમાં એક લીમડાની લાકડીનો ઘર બનાવીને દાન કરો. 
 
* મંગળવારે ગાયને મસૂરની દાળ અને ગોળ જરૂર ખવડાવો. 
 
* ઘરના પૂજા સ્થળમાં એક માટીના નાનકડું ઘર લાવીને તેને શણગારીને રાખો અને દર રવિવારે તેમાં સરસવના તેલનો દીપક  કરો અને દીપક પૂરું થતા કપૂર પ્રગટાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

6 એપ્રિલનું રાશિફળ - આજે બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.

5 એપ્રિલનું રાશિફળ - નવરાત્રીની અષ્ટમીનો દિવસ આ રાશીઓ માટે ખૂબ જ રહેશે લાભકારી

4 એપ્રિલનું રાશિફળ - આજે આ ૩ રાશિઓ પર રહેશે માતા કાલરાત્રિનો આશિર્વાદ, માન-સન્માનમાં થશે વૃદ્ધિ

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી

2 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીનો પ્રસંગ

આગળનો લેખ
Show comments