Festival Posters

Vastu- પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (17:50 IST)
જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી લે છે પણ મકાન સરળતાથી નહી મળતું . આ ઉપાયથી તમારું ઘર બનાવાના રસ્તા સરળ થશે. 
* રોજ સવારે સ્નાન કરી ગણેશજીને એક લાલ ફૂલ ચઢાવો 21 દિવસ સુધી મંદિર કે ઘર પર ગણેશજીથી સમસ્યા માટે પ્રાર્થના કરો. 
 
* 5 મંગળવાર ગણેશ મંદિરમાં ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો. 
 
* કોઈ પણ મંદિરમાં એક લીમડાની લાકડીનો ઘર બનાવીને દાન કરો. 
 
* મંગળવારે ગાયને મસૂરની દાળ અને ગોળ જરૂર ખવડાવો. 
 
* ઘરના પૂજા સ્થળમાં એક માટીના નાનકડું ઘર લાવીને તેને શણગારીને રાખો અને દર રવિવારે તેમાં સરસવના તેલનો દીપક  કરો અને દીપક પૂરું થતા કપૂર પ્રગટાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોમનાથથી PM મોદી શરૂ કરશે પોતાનો પ્રવાસ, મહાત્મા મંદિરમાં જર્મન ચાંસલરની થશે ચર્ચા, જાણો સંપૂર્ણ શેડ્યુલ

ગુજરાતના GLDC ઓફિસર ધીરૂભાઈ શર્મા પર ED ની એક્શન, 4.92 કરોડની સંપત્તિ જપ્ત.. જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, મારી-મારીને અને ઝેર આપીને લીધો જીવ

T20 World Cup 2026 - તમીમ ઈકબાલને ઈંડિયન એજંટ કહેવા પર ભડક્યા બાંગ્લાદેશી કપ્તાન, બોર્ડને સંભળાવી ખરી-ખોટી

VIDEO: ઓડિશામાં ક્રેશ થયુ પ્લેન, બધા યાત્રાળુ અને પાયલોટ સુરક્ષિત, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

આગળનો લેખ
Show comments