rashifal-2026

Vastu Tips - ઘરમાં શાંતિ માટે :બુધવારે ગણેશને ચઢાવો દુર્વા..

પારિવારિક કલેશને ક્ષણોમાં દૂર કરે છે ભગવાન ગણેશ

Webdunia
બુધવાર, 26 મે 2021 (00:49 IST)
આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો  પરિવાર હશે જેને ગુહક્લેશની સમસ્યા ના હોય . પણ જ્યાં  સમસ્યા છે ત્યાં  ઉકેલ પણ  છે. આવા ઘરના કલેશ દૂર કરવા માટે  ભગવાન ગણેશ તમારી મદદ કરશે. 
 
જાણો શું કરીએ ઘરમાં શાંતિ માટે : - 
 
ભગવાન ગણેશને રિદ્ધી -સિદ્ધિના દાતા માન્યા છે સાથે ગૃહસ્થો પર પણ એની  ખાસ કૃપા રહે છે.કુટુંબમાં ગૃહક્લેશ રહે તો પીડિત  પતિ-પત્નીએ ગણેશજીની ઉપાસના  કરવી જોઈએ.  
 
બુધવાર ગણેશજીનો વાર માનવામાં આવે છે.  આ દિવસે ભગવાન ગણેશને વિશેષ રૂપે દુર્વા અર્પિત કરવો જોઈએ. અથવા સામાન્ય ઘાસની 11 કૂંપળો ચઢાવવી. આવું જો પતિ-પત્ની સાથે મળીને કરે તો સારું રહેશે.આ માત્ર  2-3 બુધવાર કરવાથી  ઘરમાં  શાંતિ અને લાગણીસભર નજારો તમને જોવા મળશે.  
 
આ સિવાય  ગણેશજીની મુર્તિ પર ઘાસ  સ્થાપિત થયેલ હોય એવી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરો અને આની દરરોજ પૂજા  કરો . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પાકિસ્તાની આતંકવાદીઓનો પીછો કરીને તેમને મારી નાખશે સેના, કિશ્તવાડ અને ડોડામાં 'ઓપરેશન ઓલઆઉટ' શરૂ

Amit shah - ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાત લેશે

Weather News- કાશ્મીર ખીણ ચિલ્લાઈ કલાનથી ઘેરાઈ ગઈ, સોનમર્ગમાં તાપમાન પહોંચ્યુ -5.8°C પર

દરેક સમૂહનાં લોકો સુરક્ષિત અનુભવે, દરેક બાળક નવી આશા સાથે ઉછરી શકે, બાંગ્લાદેશ પરત ફર્યા બાદ તારિક રહેમાનની ભાવુક પોસ્ટ

ઠંડી રાતો, શૂન્યથી નીચે તાપમાન, ધુમ્મસ અને ઠંડીના મોજા... 23 રાજ્યોમાં હિમ ચેતવણી

આગળનો લેખ
Show comments