Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu ના આ ઉપાય તમને વેપારમાં લાભ અપાવશે

Webdunia
શનિવાર, 29 એપ્રિલ 2017 (12:27 IST)
ઘણા સમયથી વાસ્તુશાસ્ત્રની આપણા જીવનમાં મુખ્ય ભૂમિકા રહી છે. ઘર અને ઓફિસ કે વેપારમાં આવી રહેલ પરેશાનીઓને આના દ્વારા દૂર કરી શકાય છે. 
 
જો તમારો વેપાર ખોટમાં જઈ રહ્યો છે અને લાખ પ્રયત્નો છતા તમને એ નથી મળી રહ્યુ જેના તમે હકદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય . 
 
- પૈસા અને કિમંતી વસ્તુઓને ઉત્તર તરફ મુકેલા કબાટમાં મુકો 
- દુકાનની અંદર વિચાણનો સામાન મુકવા માટે સેલ્ફ, કબાટ, શોકેસ ને કેશ કાઉંટર ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવુ સારુ માનવામાં આવે છે. 
- હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યા બેસો છો તેની પાછળ મંદિર ન હોવુ જોઈએ. 
- માલિકે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોઢુ કરીને બેસવુ જોઈએ.  તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
- તમારા કામ કરવાનુ ટેબલ હંમેશા લંબચોરસ બનાવડાવો 
- ફેક્ટરી કે કાર્યાલયનુ કેન્દ્ર સ્થાન (બ્રહ્મ સ્થાન) ખાલી હોવુ જોઈએ, ત્યા કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ ન મુકશો. 
- વાસ્તુ મુજબ એકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ-પૂર્વ અને રિસેપ્શન ઉત્તર-પૂર્વ દિશામાં હોવુ જોઈએ. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments